________________
સૂમ પૃથ્વીકાયિકના ઉ૫પાતના સંબંધમાં ઉત્તર રૂપથી કથન કરેલ છે, તેજ રીતે આ પ્રકરણમાં પણ યાવત્ હે ગૌતમ ! મેં આકારણથી એવું કહ્યું છે કેઆ પ્રકરણ પર્યન્ત સમજી લેવું અહિયાં યાવત્ પદથી આ સમગ્ર ઉત્તર વાક્ય ગ્રહણ કરાયું છે.
- હવે સૂત્રકાર દક્ષિણ ચરમાન્તમાં ઉપપાતનું વર્ણન કરે છે. આમાં ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે-“અવજ્ઞા સુકુમ કુવીશizચામાં અરે ! હે ભગવદ્ અપર્યાપ્ત સૂક્ષમ કોઈ પૃથ્વીકાયિક જીવ “મીરે ચાણમા પુરવીર પ્રદરિથમિ રિમંરે ! મોહg” આ રત્નતભા પૃથ્વીના પશ્ચિમ ચરમાન્તમાં મારણાન્તિક સમુદુઘાતથી મરણ પામે અને “નમોનિત્તા ને મનિષ इमीसे रयणप्पभाए पुढवीए पुरथिमिल्ले चरिमंते ! सुहुमपुढवीकाइयत्ताए उववज्जित्तए' મરણ પામીને તે એજ રત્નપ્રભા પૃથ્વીના ચરમન્તમાં સૂમ પૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થવાને ચગ્ય બનેલ હોય છે જે મતે! શરુ છુ તો છે ભગવન તે ત્યાં કેટલા સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભળી કહે છે કે ” હે ગૌતમ! આ સંબંધમાં જે પ્રમાણે મેં પહેલા બધે સ્થળે સમુદુઘાતમાં અને ઉપપા તેમાં પ્રશ્નોત્તર રૂપથી પ્રકરણ કહ્યું છે, એ જ પ્રમાણે અહિયાં પણ તે સઘળું કથન કહી લેવી. જોઈએ. અર્થાત્ તે ત્યાં એક સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન થાય છે. અથવા બે સમયવાળી વિગ્રહ ગતિથી અથવા ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે. જે દેnળ” ઈત્યાદિ સૂત્રથી પ્રશ્ન અને “હે તેન” ઈત્યાદિ સૂત્રથી ઉત્તર જે પ્રમાણે પહેલાં કહેલ છે. એ જ પ્રમાણે તે તમામ ઉત્તર અહીયાં કહી લે. એજ વાત “તદ નિરવ ” આ સૂત્રપાઠ દ્વારા અહિયાં સૂત્રકારે સમઝાવેલ છે. “gગવ પુસ્થિમિસ્તે મિતે સવારે; વિ સમો પદ8સ્થિગિરજે રિતે રમતે ૩વવારૂચા” તથા આ સૂત્રપાઠ દ્વારા સૂત્રકાર એવું સમજાવે છે કે-જેમ પૂર્વે ચરમાતમાં અપર્યાપ્ત પર્યાપ્ત વિગેરે ભેટવાળા પૃથ્વીકાય વિગેરેથી લઈને વનસ્પતિકાય સુધીના ૨૦ વીસ સ્થાનમાં મારણું તિક સમઘાત કરીને જીનું મરણ કહેવામાં આવેલ છે, અને મરણ કહીને જે રીતે તેઓનું-એટલે કે પૃથ્વી, અપ, વાયુ, અને વનસ્પતિકાયિકમાં-એટલે કે પશ્ચિમ ચરમાતમાં ઉપપાત કહેલ છે, તથા “ને તનતે સમો પદવધિમિ મિત્તે ! ક્ષમતે જ ઘવારૂચા” જે જીવ બાદર અપર્યાપ્તક તેજસ્કાયિક, બાદર પર્યાપ્ત તેજસકાયિક સમય ક્ષેત્રમાં મારણાનિક સમુદ્રઘાત કરીને પશ્ચિમ ચરમાતમાં-રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાતમાં અને સમય ક્ષેત્રમાં થયેલા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૧૬