________________
સમજવી “લવ બનત્તમ અર્થાત જે પ્રમાણે અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકાના ઉત્પાતનું વર્ણન હમણાં જ ઉપર કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે પર્યાપ્ત બાદર તેજક ચિંકના ઉત્પાતનું વર્ણન પણ સમજવું. એજ આ કથનને સારાંશ કહેલ છે. “u aaણ વિ શાયર સેવાચા આપsad Tય 177Tય સમાજે કરવાચઢવા સમgoryવેચવ વિ' જે પ્રમાણે “અવસર નાચતે રાહgi મં! ઈત્યાદિ સૂત્ર દ્વારા અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકના ઉત્પાદનું કથન કરવામાં આવેલ છે, એ જ પ્રમાણે સઘળે ઠેકાણે-એટલે કે વીસે સ્થામાં પણ અપર્યાપ્તક અને પર્યાપ્ત બાદર તેજસ્કાયિક ના સમય ક્ષેત્ર-મનુષ્ય ક્ષેત્રને આશ્રય કરીને ઉત્પાતનું કથન કહેવું જોઈએ. અર્થાત્ તેમની ઉત્પત્તી ત્યાં કહેવી જોઈએ. અને ત્યાં જ તેઓ નું મારણાનિક સમદઘાતથી મરણ કહેવું જોઈએ. આ રીતે અપર્યાપ્ત અને પર્યાપ્ત બાદર તેજકાવિકોનો સમુદુધાત અને ઉત્પત્તી મનુષ્ય ક્ષેત્રમાં જ કમથી વીસે સ્થાને માં વર્ણન કહેવું જોઈએ. બીજે નહીં. વર્ણન કરવાનો પ્રકાર પહેલાં ઉપર બતાવવામાં આવી ગયેલ છે. તે મુજબ સમજ. ૨૪૦)
___'वाउक्काइया वणस्सइका इया य जहा पुढवीकाइया तहेव चवक्करण મે ૩૩વાયદા' પૃથિવીકાયિકના કથન પ્રમાણે વાયુકાયિકનું અને વનસ્પતિ કાવિકોનું કથન ભેદે સાથે સ્વયં બનાવીને સઘળા સ્થાનમાં કપાત સમજ. વાયુકોવિક પણ સૂક્ષમ અને બાદરના ભેદથી બે પ્રકારના થાય છે. સમવાચકાયિકે પણ અપર્યાપ્ત અને પર્યાપ્તના ભેદથી બે પ્રકારના કહેલ છે. તથા બાદર વાયુકાયિક પણ અપર્યાપ્ત અને પર્યાપ્તના ભેદથી બે પ્રકારના કહેલ છે. આ રીતે ચાર પ્રકારના વાયુકાયિક અને ચાર પ્રકારના વનસ્પતિકાયિકનું બધે સંભવિત પણું હોવાથી પૃથ્વીકાયિકની જેમ તેમના ઉપપાતનું વર્ણન કરી લેવું જોઈએ. ૪૦૦ “ાવ વગર વાયર વાહ#igww મને ! સુમીતે નથrcવમા ગુઢવીણ પુસ્થિગિરજે રિમરે ! સો યાવત્ હે ભગવન કેઈ પર્યાપ્ત વનસ્પતિકાયિક આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાનમાં મરણ પામે અને “મોનિત્તા મવિણ રૂમીરે રણઘમાણ પુઢવીણ પદામિ મિતે ! વષષત્ત વાપરવળાવIQચત્તારૂ સાવરકત્તા' મરીને તે આ રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાતમાં બાદર પર્યાપ્તક વનસ્પતિકાયિક પણુથી ઉત્પન્ન થવાને ગ્ય થયે હોય તે રે મં! મgi” હે ભગવન તે કેટલા સમયવાળી વિગ્રહ ગતિથી ત્યાં ઉત્પન્ન થાય છે? અહિયાં યાવત્ શબ્દથી સૂક્ષ્મ પર્યાપ્ત વાયુકાયિકનું, અપર્યાપ્ત બાદર વાયુકાયિકનું, પર્યાપ્ત બાદર વાયુ કાયિકનું, અપર્યાપ્ત સૂક્ષમવનસ્પતિકાયિકોનું, પર્યાપ્ત સૂક્ષવનસ્પતિકાયિકેનું અને અપર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકનું ગ્રહણ થયેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે તેને સહેજ કાર છે તેના હે ગૌતમ! જે પ્રમાણે અપર્યાપ્ત
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૧૫