SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વીકાયિકામાં અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકને ઉપપાત બતાવવામાં આવેલ છે એજ પ્રમાણે અપર્યાપ્ત વિગેરે ભેટવાળા ચાર પ્રકારના અકાયિકમાં અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકના ઉપદનું વર્ણન સમજી લેવું. “વાસ सहमेसु अपज्जत्तएसु पज्जत्तएसु य एवं चेव उववएयव्वो' मा प्रभार અપર્યાપ્ત અને પર્યાપ્તક તેજસ્કાયિકમાં પણ બાદર અપર્યાપ્ત તેજસ્કાયિકના ઉત્પાદનું વર્ણન કરી લેવું. અર્થાત્ અપર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિકમાં અને પર્યાપ્ત સૂક્ષ્મ તે જાયિકમાં તથા અપર્યાપ્ત બાદર તેજસકાયિકમાં અને પર્યાપ્ત ભાદર તેજસ્કાચિકેમાં પહેલાં બતાવેલા કમ પ્રમાણે બાદર અપર્યાપ્ત તેજસ્કાયિકના ઉત્પાદનું કથન કરી લેવું જોઈએ. “અપકાર વાતે શરૂ કરે ! મધુર પળો' હે ભગવન કેઈ અપર્યાપ્ત બાદર તેજરકાયિક જીવ મનુષ્ય ક્ષેત્રમાં મરણ પામે “મોળિજા છે મવિણ મજુત્તે પsઝા વાયર વશરૂચત્તાપ વઘવારણ’ અને મરીને તે મનુષ્ય ક્ષેત્રમાં જ અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકપણુથી ઉત્પન્ન થવાને વેગ થયે હેય તે “જે નં અંતે . જે યમરૂપ.” હે ભગવન તે કેટલા સમયવાળી વિગ્રહ ગતિથી ત્યાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે- “Rણ રં દેવ” હે ગૌતમ ! આ સમ્બન્ધમાં ઉપપત રૂપ સઘળું કથન અપર્યાપ્ત સૂક્ષમ પૃથ્વિીકાયિકના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ સમજવું. एवं पज्जत्त वायरवेउकाइयत्ताए वि उववाएयवो' रे प्रभारी मनुष्य ક્ષેત્રમાં સમહત અપર્યાપ્ત બાદર તેજસકાયિકને ઉપપાત અપર્યાપ્ત બાદર તેજરકાયિકપણાથી બતાવેલ છે, એજ પ્રમાણે મનુષ્ય ક્ષેત્રમાં સવહત અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકને ઉપપાત-પર્યાપ્ત બાદર તેજરકાયિક પણાથી પણ સમજી લેવું. આ સંબંધમાં અલાપને પ્રકાર પહેલા કહ્યા પ્રમાણે જ સમજી લેવું. “વાકાર્ચના ૨ વળક્ષરૂાફચત્તારૂ ર ના ગુઢવીશારુપણ તહેવા ર૩ મેળે રવવાઘચરો’ અપયોત બાદરતેજસ્કાયિકનો ઉપપાત જે પ્રમાણે વિકાયિકમાં કહેલ છે. એ જ પ્રમાણે તેના ઉપપાતનું વર્ણન સૂમ બાદર પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદોવાળ વાયુકાયિકામાં અને વનસ્પતિ કાયિકોમાં પણ કરી લેવું. ___'एव पज्जत्त बायरते उकाइओ वि समयखेत्ते समोहणावेसा' एएसु चेव કીવરાળg gવવાઘથવો અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકની જેમ જ પર્યાપ્ત બાદર તેજસ્કાયિકનું કથન પણ સમજવું. અર્થાત્ સમય ક્ષેત્રમાં તેમને મારાન્તિક સમુદ્દઘાતથી મરણ કરાવીને આ વીસ સ્થાને માં-અપર્યાપ્ત સૂફમપૃથ્વિીકાયિકેથી લઈને પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક સુધીના માં-તેઓને ઉપપાત કહે જોઈએ ઉત્પાત કરવાની રીત પહેલા જ બતાવવામાં આવેલ છે. તે પ્રમાણે શ્રી ભગવતી સૂત્ર : ૧૭. ૧૧૪
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy