________________
કથન પ્રમાણેનું જ કથન અપકાયિક જીવનુ છે. આ રીતે સૂક્ષ્મ બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદવાળા ઢાવાથી ચાર પ્રકારના અયિક જીવેાના પૃથ્વિીકાયિકાથી લઇને વનસ્પતિકાય સુધીના ૨૦ વીસ સ્થાનામાં ઉત્પાત થવાના થનથી ૮૦ એસી સેઢા થઈ જાય છે. ૮૦-૮૦ એ.સી એસી ભેદવાળા પૃથ્વીકાયિકને મેળવવાથી કુલ ૧૬૦ એકસેાસાઈઠ ભેદો થઈ જાય છે,
'हुम ते काइओ वि अत्पज्जत्तओ य एएस चेत्र वीसइ ठाणेसु उववारय વો' અપર્યાપ્ત, પર્યાપ્તક, સૂક્ષ્મ તેજસ્કાયિક પણ આજ વીસ સ્થાનેમાં અપર્ણાંક સૂક્ષ્મ પૃથ્વિીકાયિકથી લઈને પર્યાપ્તક ખદર વનસ્પતિકાયિક સુધીના જીવામાં ઉત્પન્ન થવાના સ...બધમાં કહેવુ' જોઇએ. તેથી આ બન્ને પ્રકારના તેજસ્કાયિક જીવને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વિીકાયિકાની જેમ ૨૦ વીસે સ્થાનામાં રત્નપભા પૃથ્વીમાં ઉત્પન્ન થવાના સમધમાં કહેવુ જોઇએ. આ રીતે અહિયાં ૪૦ ચાળીસ ભે થાય છે. બાદર તેજસ્કાયિકાના મનુષ્યક્ષેત્રની અહાર સભવ હાતા નથી. મનુષ્ય ક્ષેત્રમાં જ તે એને સદ્ભાવ છે, તેથી અહિયાં તેના સૂક્ષ્મ અપર્યાપ્ત અને સૂક્ષ્મ પર્યાપ્ત એવા એ જ ભેદો કહ્યા છે, બાકીના તેઓના ખાદર પર્યાપ્ત અને માદર અપર્યાપ્ત એ રીતે એ ભુજંગે મનુષ્ય ક્ષેત્રને અધિકૃત કરીને સૂત્રકાર આગળના સૂત્રમાં કહેશે. ‘અપનત્ત ગાય તેવુજ્જાફળ' મંદ્રે ! હે ભગવન કેાઈ અપર્યાપ્ત ખાદર તેજસ્કાયિક મનુષ્યક્ષેત્રમાં મારણાન્તિક સમુદ્દાત કરીને મરણપામે અને મરીને તે 'इमी से रयअपभार पुढवीए पच्चात्थिमिल्ले चरिमंते अपज्जत्त सुहूम पुढवी હાચત્તાર પ્રવૃત્તિત્તર્ મવિદ્' આ રત્નપ્રભા પૃથ્વીના ચરમાન્ડમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થવાને ચેષ્ય થયા હોય છે ન મલે ! જર્ કમળ ચિતદ્ન થન્ગેજ્ઞા' તા કે ભગવાન્ તે ત્યાં કેટલા સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-તેર તદેવ લાવ સે તેળટ્રેળ' હે ગૌતમ ! ત્યાં એક સમયવાળી વિગ્રહગતિથી અથવા એ સમયવાળી વિગ્રહગતિથી અથવા ત્રણ સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે અહિયાં સઘળું ઉત્તર વાકય રૂપ કથન સમજી લેવું. હું ભગવત્ આપ એવું શા કારણથી કડુા છે ? આ પ્રશ્નના ૪ ગૌતમ ! મે’સાત શ્રેણી કહી છે, વિગેરે સઘળુ કથન અહિયાં પશુ ઉત્તરરૂપે પહેલાં કહ્યા પ્રમાણેનુ કથન સમજી લેવું, ‘વૅ’પુઢવા તુ વવિધેયુ ઉત્રવચનો' આ રીતે ઉપર પ્રગટ કરવામાં આવેલા ક્રમથી અપર્યાપ્ત ખાતર તેજષ્ઠાયિકાના ઉત્પાદનું-સૂક્ષ્મ, ખાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદવાળા પૃથ્વિકાયિકેનું વર્ણન સમજી લેવું. તથા આ વિષયનું વર્ણન કરવાની રીત સ્વય' સમજી લેવી, ‘વ' આધાતુ વનિમુ વિ' જે રીતથી ચાર પ્રકારના
ઉત્તરમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૧૩