________________
પૃથ્વીકાયિકની ઉત્પત્તી કહેવી જોઈએ. આ સઘળું કથન અહિયાં યાવત્ પદથી પ્રગટ કરવામાં આવેલ છે.
હવે ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-હે ભગવન આપ એવું કયા કારણથી કહે છે કે-એક સમાપવાળી વિગ્રહગતિથી યાવત્ ત્રણ સમય વાળી વિગ્રહગતિથી તે ત્યાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ! સાત શ્રેણી કહેલ છે. તેમાં એક બાજવાયત શ્રેણી છે. ૧ બીજી એતો વક્રા શ્રેણી છે. ૨ ત્રીજી ક્રિયાને વક્રા શ્રેણી કહી છે. ૩ ચેથી એકતઃ ખા ણે છે. ૪ પાંચમી દ્વિધાતે ખા શ્રેણી કહેલ છે. ૫ છઠ્ઠી ચક્રવાલ શ્રેણી કહેલ છે. હું અને સાતમી અર્ધ ચકવાલ શ્રેણી છે. ૭ તેમાં જે જીવ પહેલી શ્રેણીથી ઉત્પત્તિ સ્થાનમાં જાય છે, તે ત્યાં એક સ્થાનવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. બીજી શ્રેણીમાં જે જીવ પત્તિ સ્થાનમાં જાય છે, તે બે સમયવાળી વિરહગતિથી ઉત્પન્ન થાય છે. તથા-ત્રીજી શ્રેણીથી જે જીવ ઉત્પત્તિ સ્થાનમાં જાય છે, તે ત્રણ સમયવાળી વિગ્રહગતિથી ત્યાં ઉત્પન્ન થાય છે. તે કારણથી હે ગૌતમ! મેં એવું કહે છે કે–તે ત્યાં એક સમયવાળી વિગ્રહગતિથી પણ ઉત્પન્ન થાય છે, બે સમયવાળી વિગ્રહ મતિથી પણ ઉત્પન્ન થાય છે, અને ત્રણ સમય વાળી વિગ્રહગતિથી પશુ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે અહિયાં સઘળું કથન સૂમ અ પર્યાપ્તક પૃથ્વીકાયિક તે કથન પ્રમાણે સમજવું. તથા અપર્યાપ્તક સૂક્ષ્મ પર્યાપ્ત સૂફમ પૃથ્વીકાવિકથી લઈને પર્યાપ્ત બાદર વનસ્પતિકાય સુધીમાં ઉપપાત થવાના સંબંધમાં આલાપ સ્વયં બનાવીને સમજી લેવા. આ રીતે બધા મળીને કુલ ૪૦ ચાળીસ ગમે થઈ જાય છે. “પૂર્વ સાકર ઘાર પુત્રવીર્ ઓ જિ એજ પ્રમાણે અપર્યાપ્ત બાદર પૃપીકાયિક પણ પર્યાપ્ત સૂકમપૃથ્વીકાયિકના કાન પ્રમાણે અપર્યાપ્ત સૂક્ષમ પૃથ્વીકાયિકથી લઈને પર્યાપ્ત બાદર વનસ્પતિકાય સુધીના સઘળા માં ઉત્પત્તિ સમજવી. આ સંબંધમાં ઉપપાત વિષેના આલાપકેન પ્રકાર સ્વયં બનાવીને સમજી લે. “gવં પછાત શાચર પુકવોwiળો વિ’ આ અપર્યાપ્ત બાદર પૃવિકાયિકના કથન પ્રમાણે જ પર્યાપ્તક બાદર પ્રષ્યિકાયિક પણ ૨૦ વીસે સ્થમાં અપર્યાપ્ત સૂફમ પૃથ્વીકાયિકથી લઈને પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક સુધીના જીવમાં ઉત્પન્ન થયાના સંબંધમાં કથન સમજી લેવું. ૮૦ “ga rasizયો વિ જ વિ જમgણુ પુરાણ રમત ! સનોર આજ પ્રમાણે અકાયિક જીવ પણ અપર્યાપ્ત સૂફમ. પર્યાપ્ત સૂકમ, અપર્યાપ્ત બાદર. અને પર્યાપ્ત બે દર રૂ૫ ચારે ગમેને આશ્રય કરીને રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાતમાં સમુદ્રઘાત પૂર્વક “ચાણ વેર વર વહાણ guતુ જે વીસ ટ્રાળે વવજ્ઞાચવો' આ કથન પ્રમાણે ઉપર બતાવેલા વિસ થામાં ઉ૫ત્તિ કહેવી જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે પૃથ્વીકાયિકના
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧૧ ૨