________________
રેવ નેગે પ્રાણુ વેવ વણરૂકું કાળ, વવવવવો” હે ગૌતમ! અપર્યાપ્ત સૂક્ષમ પૃથ્વીકાયિકની જેમજ પર્યાપ્તક સૂમ પૃથ્વીકાયિક પણ સમજવા. અર્થાત આ અપર્યાપ્ત સૂમ પૃથ્વીકાયિક રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાન્તમાં મારણ - ત્તિક સમંદૂઘાત કરીને–આ પ્રકરણમાં અપર્યાપ્ત સૂરિ પૃથ્વીકાયિકના સંબં. ધમાં કહેવા પ્રકારથી આ પૂર્વોક્ત સંસ્થાને માં-પૃથિવી વિગેરે પાંચેના સૂફમ. બાદર, પર્યાપ્ત અપર્યાપ્ત રૂપ સ્થાનમાં-યાવત્ બાદર વનસ્પતિકાય સુધી એકેન્દ્રિય જીવના પાંચ ભેદે થાય છે, આ પાંચેના સૂક્ષ્મ અને બાદર ભેદથી ૧૦ ભેદ થઈ જાય છે, આ દસ ભેદના પણ દરેકના પર્યાપ્ત અને અપર્યાપ્તક એવા ભેદ થવાથી ૨૦ વીસ ભેદે થઈ જાય છે. પર્યાપ્તક સૂમ પૃથ્વીકાયિકોના આ ૨૦ વીસ સ્થાનેમાં આ પ્રમાણેની ઉત્પત્તિ કહેવી જોઈએ.
હે ભગવન કેઈ પર્યાપક સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાતમાં મારણાનિક સમુદ્દઘાત કરી પશ્ચિમ ચરમાન્તમાં અપર્યાપ્તક સૂસમ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવાને યોગ્ય બનેલ હોય તે હે ભગવન તે ત્યાં કેટલા સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેહે ગૌતમ ! તે ત્યાં એક સમયેવાળી વિગ્રહગતિથી પણ ઉત્પન્ન થાય છે, બે સમયવાળી વિગ્રહગતિથી પણ ઉત્પન્ન થાય છે, અને ત્રણ સમય વાળી વિગ્રહગતિથી પણ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણેનું પહેલા કહેલ સમાધાન સમજવું. આ પહેલે આલાપક કહેલ છે. ૧ આજ પ્રમાણે આ અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિકને પર્યાપ્તક સૂમપૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવાના સંબંધમાં પણ આલાપકે કહેવા જોઈએ. આ રીતે આ બીજે આલાપક કહેલ છે. ૨ આજ રીતે અપર્યાપ્તક સૂમ પુત્રીકાયિકને અપર્યાપ્તક બાદર પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન કરાવવાના સંબંધમાં પણ ત્રીજે આલાપક કહે એજ પ્રમાણે આ અપર્યાપ્તક સૂમ પૃથ્વીકાધિકને પર્યાપ્તક બાદર પૃવીકાયિકમાં ઉત્પન કરાવવાના સંબંધમાં પણ આલાપક કહેવો જોઈએ. આ ચે આલાપક કહેલ છેઆ રીતે પ્રકાચિકેમાં ચાર ભેદ કહેલા છે. સૂક્ષમ અને બાદર
આજ પ્રમાણે અપ્લાયિકમાં અપર્યાપ્ત સૂક્ષ્મ અકાયિક, પર્યાપ્ત સૂક્ષમ અષ્કાયિક, અપર્યાપ્ત બાદર અકાયિક, અને પર્યાપ્ત બાદર અકાયિકના ચાર ભેદ થાય છે. આ જ પ્રમાણે તેજસ્કાયિકમાં અપર્યાપ્ત સૂમ તેજસ્કાયિક પર્યાપ્ત સૂકમ તેજસ્કાયિક અપર્યાપ્ત બાદર તેજકયિક. પર્યાપ્ત બાદર તેજસ્કાયિક આ પ્રમાણેના ચાર ભેદે થાય છે. આ જ પ્રમાણે વાયુકાયિકોમાં અપર્યાપ્ત સૂમ વાયુકાયિક, પર્યાપ્ત સૂમ વાયુકાયિક, અપર્યાપ્ત બાર વાયુકાયિક અને પર્યાપ્ત બાદર વાયુકાયિકના ભેદથી ૪ ચાર ભેદ સમજવા. આજ પ્રમાણે વનસ્પતિકાયિકામાં અપર્યાપ્ત સૂમ વનસ્પતિકાયિક, પર્યાપ્ત સૂક્ષમ વનસ્પતિકાયિક અપર્યાપ્તક બાદર વનસ્પતિકાયિક, પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક એ રીતના ૪ ચાર ભેદો થાય છે. તે આ ૨૦ વીસ સ્થાનમાં પર્યાપ્ત સૂમ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૧૧