________________
પ્રભુશ્રી કહે છે કે–ગૌતમ! આ સંબધ ને ઉત્તર ઉપર કહ્યો છે તે જ પ્રમાણે છે તેમ સમજવું. એ રીતે આ ત્રીજે આલાપક કહેલ છે. ૩
હે ભગવન કાઈ અપર્યાપ્તક અષ્ઠાયિક જીવ રત્નપ્રભાપૃથ્વીના પૂર્વ ચરમાન્તમાં મરણ પામે અને મરીને તે રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાન્તમાં પર્યાપ્તબાદર અકાયિક પણાથી ઉત્પન્ન થવાને ચગ્ય બન્યા હોય તો તે ત્યાં કેટલા સમયવાળા વિગ્રહથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગીતમ! આ સંબંધમાં પણ ઉત્તર ઉપર કહયા પ્રમાણે જ સમજ. આ રીતે આ ચેાથે આલાપક કહેલ છે. ૪ એજ વાત “ હું બ ત્તef” વિગેરે સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે.
___ एवं देव सुहुम तेउ काइरहिं वि अपज्जत्तएहिं ताहे पज्जत्तएहि उववाएयव्यो' એજ પ્રમાણે સૂમ તેજસ્કાયિક અપર્યાપ્ત અને પર્યાપ્તમાં કહેવા જોઈએ. એટલે ક-અપર્યાપ્ત અને પર્યાપ્તના ભેદને લઈને સૂફમ તેજસકાયિકનું કથન કરવું જોઈએ. અપ્રકાયિકના કથન પ્રમાણે જ આ તેજસ્કાયિકના કથનમાં પણ ચાર આલાપકે થાય છે. જેમ કે-હે ભગવન કેઈ અપર્યાપ્તક સૂક્ષ્મ તેજરકાયિક જીવ રત્મપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાન્તમાં મરે અને મરીને તે રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાન્ડમાં એજ રૂપથી ઉત્પત્તિને એગ્ય થયેલ હોય તો તે હે ભગવન કેટલા સમયવાળા વિગ્રહથી ઉત્પન્ન થાય છે? વિગેરે ક્રમથી પહેલા કહેલા પ્રશ્નો અને ઉત્તરે લઈને અહિયાં પહેલો આલાપક કહેવું જોઈએ.
હે ભગવન કેઈ અપર્યાપ્તક સૂક્ષ્મ તેજપાયિક જીવે રત્નપ્રભા પૃથ્વીના પૂર્વચરમાતમાં મરણ પામે અને મરીને તે રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમચરમાન્તમાં પર્યાપ્ત સૂમ તેજસ્કાયિકમાં ઉત્પન્ન થવાને ગ્ય બન્યું હોય તો તે હે ભગવાન કેટલા સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? વિગેરે કમથી બીજે આલાપ સમજ. અહિયાં જે બાદર અપર્યાપ્ત અને બાઇર પર્યાપ્તમાં ઉત્પન્ન થવાના સમ્બન્ધમાં તેના જે અંગે કહ્યા નથી. તેનું કારણ એ છે કે ત્યાં બાદર તેજસ્કા. યિકો અભાવ છે. “અન્નત્ત શુદુમપુરાવીઝાપાં અંતે રૂમણે રચનcqમાણ પુરવીર guથમિ મિતે મો” હે ભગવન કેઈ અપર્યાપ્તક સૂમપૃથ્વીકાયિક જીવ આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વચરમાન્ડમાં મરણ પામે અને “મોળત્તા ને મળવા મgવે છgsઝર વાપરતે ફુવારા વાજિંત્રણ અને મરીને તે મનુષ્યક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેજરકાયિકપણુથી ઉત્પન્ન થવાને ચગ્ય થયેલ હોય તે “ મરે ! રૂ મારૂi fami Gરવકઝા” તે હે ભગવન તે ત્યાં કેટલા સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! “વે નં રેવ' પૃવીકાયિકેમાં ઉત્પન્ન થવાના સંબંધમાં જે પ્રમાણેનો ઉત્તર કહે છે, તે જ પ્રમાણેને ઉત્તર અહિયાં પણ સમજવો. અર્થાત્ તે ત્યાં એક સમયવાળી વિગ્રહગતિથી પણ ઉત્પન્ન થાય છે, બે સમય. વાળી વિગ્રહગતિથી પણ ઉત્પન થાય છે, અને ત્રણ સમયવાળીવિગ્રહ ગતિથી પણ ઉત્પન્ન થાય છે, “હવે ત્તરાયરને રૂથાત્તાપ કરવાચવો' એજ પ્રમાણે અહિયાં એવું પણ કહેવું જોઈએ. કે-હે ભગવન કેઈ અપર્યાપ્તક સૂમ પૃવીકાયિક જીવ આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાન્ડમાં મરણ પામેલ હેય
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૦૮