________________
ત્યારે તે ત્રણ સમયવાળા વિગ્રહ (શરીર)થી ઉત્પન્ન થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-જ્યારે મરણ સ્થાનથી ઉત્પત્તિસ્થાન નીચેના અથવા ઉપરના પ્રતરમાં વિશ્રેણમાં હોય છે. ત્યારે “દ્વિધાતાવક્રા” શ્રેણું થાય છે. ત્યાં ત્રણ સમયમાં ઉત્પત્તિ થાનની પ્રાપ્તિ થાય છે. “રે પોયમાં ! =ાવ વવવ જ્ઞા' તે કારણથી હે ગૌતમ ! મેં એવું કહ્યું છે કે–તે એક સમયગાળા બે સમયવાળા અથવા ત્રણ સમયવાળા વિગ્રહ-શરીરથી ઉત્પન થઈ શકે છે,
કgsઝર કુદુમ પુત્રવીરાચાલં મંતે ! હે ભગવન કેઈ અપર્યાપ્તક સૂકમ પૃથ્વીકાયિક જીવ “બીરે વાળમાણ પુત્રવીર’ આ રત્નકભા પૃથ્વીના “gસ્થિમિ ગરિમ' પૂર્વ દિશાના અંતિમ ભાગમાં “સમgg' મરણ પામે સનો નિત્તા અને મરણ પામીને જે પ્રવિણ રૂમીણે ચળણમાણ ગુઢવીણ પર થિમિસ્તે મિતે પ્રકાર કુદુમgઢવીજ રુચત્તા સરવરિષત્ત’ આ રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ દિશાના છેલલા ભાગમાં પર્યાપ્તક સૂમ પૃથ્વિકાયિક પણુથી ઉત્પન થવાને એગ્ય હોય તો–“રે મરે ! મરૂi fami 34ષકનેકઝા હે ભગવન તે કેટલા સમયવાળા વિગ્રહ (શરીર)થી ત્યાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- જોગમા ઇસમg a ૨૪ ર રે'
ગૌતમ! તે ત્યાં એક સમયવાળા વિગ્રહ (શરીર)થી અથવા બે સમયવાળા વિગ્રહથી ઉત્પન્ન થાય છે. “જાવ તે તેનાં કાર વિરni ના આ પ્રમાણે તે સઘળું કથન ત્યાં સુધી કહેવું જોઈએ જ્યાં સુધી ગૌતમસ્વામીના પડવાથી પ્રભુશ્રી એ ગૌતમસ્વામીને એવું કહ્યું છે કે-હે ગૌતમ! મેં તે કારણથી એવું કહ્યું છે કે-તે એક સમયવાળા, બે સમયવાળા અથવા ત્રણ સમયવાળા વિગ્રડ (શરીર)થી ઉત્પન્ન થાય છે.
___ एवं अपज्ज त्त सुहुम पुढविकाइओ पुरथिमिल्ले चरिमंते सभोहणावेत! पच्चस्थिमिल्ले चरिमंते ! बायरपुढविका इएसु अपज्जत्तएसु उववाएयव्वो' અપર્યાપ્તક સૂમ વૃશ્વિકાયિકને રત્નપ્રભા પૃવિના પૂર્વ ભાગથી સમુદ્દઘાત થયા પછી રત્નપ્રભા પૃથ્વિના પશ્ચિમ ભાગમાં પર્યાપ્તક સૂક્ષ્મપૃથ્વીકાયિકમાં ઉપપાત જે પ્રમાણે બતાવ્યું છે, એ જ પ્રમાણે અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વિકાયિક ને પૂર્વ દિશાના ચરમાનમાં સમુદ્દઘાત કરાવીને પશ્ચિમ દિશાના ચરમાતમાં અપર્યાપ્તક બાદર વૃશ્વિકાયિકોમાં ઉત્પાદ બતાવવો જોઈએ. આ સંબંધમાં આલાપને પ્રકાર આ પ્રમાણે ને છે–હે ભગવન કોઈ અપર્યાપ્તક સૂકમથ્વિી કાયિક જીવ રતનપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમ ભાગમાં મરણ પામે અને મરણ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧૦૬