________________
થઈ શકે છે બે સમયગાળા વિગ્રહથી પણ ત્યાં ઉત્પન્ન થઈ શકે છે. અને ત્રણ સમયવાળા વિગ્રહથી પણ ત્યાં ઉત્પન થાય છે. “કેળp મરે! વં ગુરવ જણvફાગણ વા' વાર વવવજ્ઞા ” હે ભગવદ્ આપ એવું શા કારણથી કહે છે કે તે એક સમયવાળા વિગ્રહથી ત્યાં ઉત્પન્ન થઈ શકે છે. અથવા બે સમયવાળા વિગ્રહથી અથવા ત્રણ સમયગાળા વિગ્રહથી પણ ત્યાં ઉત્પન્ન થઈ શકે છે? આ રીતના આ અવાન્તર પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“રોચમા ! મા સત્ત સેઢી પત્તા હે ગૌતમ! મેં સાત શ્રેણી કહી છે. શ્રેણી અત્યંત સૂક્ષમ છે. તેથી તેને સમજવું ઘણું કઠણ છે કારણ કે તે દુવિય છે. અસર્વજ્ઞ જીવ જન્મ અને મરણ ને જાણી શકતા નથી. તેથી એવી શ્રેણિયાને અને જન્મમરણનું પ્રતિપાદન કરવાવાળા ભગવાને પોતાનામાં કેવલિપણાનુ - સર્વજ્ઞ પણાનું સૂચન “મએ? એ પદ દ્વારા કર્યું છે. તે સાત શ્રેણિયો આ પ્રમાણે છે.-“વનુયાયવા સેઢી’
વાયતા શ્રેણી કે જે સીધી લાંબી શ્રેણિ છે શ્રેણિઆ શબ્દ બધે જ લગાડી લેવું જોઈએ “જયો જં? એક તરફ જે શ્રેણી વાંકી થાય છે. “ જંar” દ્વિધાવક શ્રેણી કે જે શ્રેણી બંને તરફથી વાંકી હોય છે, તે દ્વિધાવક શ્રેણી કહેવાય છે. “gmયો હgr' એક તરફ જે શ્રેણી ત્રસનાડી વિનાની હોય છે, અને કેવળ આકાશવાળી હોય છે, એવી તે એકતઃ ખા શ્રેણી છે. “સુગોલા’ બને તરફથી જે શ્રેણી વસનાડી રહિત હોય છે. અને કેવળ આકાશવાળી હોય છે. તે દ્વિધા ખા શ્રેણી કહેવાય છે વાવાઝ” જે શ્રેણી મંડલાકાર વાળી હોય છે, તે ચક્રવાલા શ્રેણિ કહેવાય છે જે શ્રેણિ અર્ધ મંડલાકારવાળી હોય છે, તે અર્ધ ચકવાલા શ્રેણી કહેવાય છે. આ રીતે સાત શ્રેણી થાય છે. “ આયા રેઢી વાવકજ્ઞાળે gaggi વિભળ' વાવજો” જે પૃથ્વીક યિક જીવ જવાયત |ીથી ઉત્પન્ન થાય છે. તે એક સમયગાળા વિગ્રહથી ઉત્પન્ન થાય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે-જ્યારે મરણ સ્થાનની અપેક્ષાથી ઉત્પત્તિ સ્થાન સમ શ્રેણીમાં હોય છે, ત્યારે ત્રાજવાયત શ્રેણી કહેવાય છે. આ જવાયત શ્રેણથી જતે એ જીવ એક સમયની ગતિવાળે હેાય છે. “Tગો જંપ રેઢી ૩વવકા સુખરૂgળ વિ ' ૩૧am' અને જ્યારે જીવ એક્તિ વક્રશ્રેણિથી ઉત્પન્ન થાય છે, ત્યારે તે બે સમયવાળા વિગ્રહથી ઉત્પન્ન થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-જ્યારે મરણ સ્થાનમાં ઉત્પન્ન થતી એક પ્રતરમાં વિશ્રેણિમાં હોય છે ત્યારે એકને વફા ગતિ થાય છે. આ શ્રેણિમાં બે સમયથી ગતિ થાય છે. “દુ વંશા શેઢોu sassઝમને રિમg
વિઝાળ વવવાના? જીવ જ્યારે દ્વિધાવક્રશ્રેણથી ઉત્પન્ન થાય છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧૦૫