________________
ટીકાઈ— વિહા મતે ! પનિયા વના' હે ભગવન એકેન્દ્રિય જી કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે? “જિ” ઈત્યાદિ પ્રકરણ ત્રસનાડીને લક્ષ્ય કરીને સમજવું જોઈએ. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જોયમાં
રવિણા જિંવિયા પછાત્તા” હે ગીતમ! એ કેન્દ્રિય જીવે પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે. “ જ્ઞા” તે આ પ્રમાણે છે. “gઢરીનાથ કાવ જાફાશા પૃથ્વીકાયિક અને વનસ્પતિ કાયિક “gવં ઇg જોર જ8gi માળિચરવા જાવ વરણરૂાથા? આ રીતે પૃથ્વીકાયિકથી લઈને વન
સ્પતિકાય સુધીના એકેન્દ્રિય જીના ચાર–ચાર ભેદ સમજવા. જેમ કેસૂક્ષ્મ પૃથ્વીકાયિક ૧ બાદર પૃથ્વીકાયિક ૨ સૂફમ પૃથ્વીકાયના અપર્યાપ્તક સૂમ પૃથ્વીકાયિક અને પર્યાપ્તક સૂમ પૃથ્વીકાયિક એ પ્રમાણે બે ભેદે તથા બાદર પૃથ્વીકાયના પણ–બાદર અપર્યાપ્તક પૃવિકાયિક અને બાહર પર્યાપ્તક પૃવિકાયિક આ રીતે પૃવીકાયિક જીવેના ૪ ચાર ભેદો થાય છે. એ જ પ્રમાણે અષ્ઠાયિકાથી લઈને વનસ્પતિકાયિક સુધીના જીના પણ ચાર-ચાર ભે સમજવા જોઈએ.
‘બાઝત્ત સમgવિક્રાજ્ઞવળ મરે!” હે ભગવન કોઈ અપર્યાપ્તક સૂમ પૃથ્વીકાયિક જીવે “મીરે થcણમાણ પુરી” આ રત્નપ્રભા પૃથ્વીના “પુરિથમ ચરિતે !” કે જે પૂર્વ દિશાના અંતિમ ભાગમાં “મા” મારણન્તિક સમુદઘાત પ્રાપ્ત કરે છે. અને “મોનિત્તા ને મg સમીરે ચળqમાણ gઢવોમારણુનિક સમુદ્દઘાત કરીને તે આ રત્નપ્રભા પૃથ્વીના “દતિથમિસ્તે' પશ્ચિમ દિશાના અતિમ ભાગમાં “
અત્ત યમપુરાત્તાપુ વવજ્ઞા અપર્યાપ્ત સૂકમ પૃથ્વીકાયિકપણ થી ઉત્પન્ન થવાને ગ્ય છે. “ જો મને !
વિરાળ કરવાનેરા’ તે જીવ કેટલા સમયની વિગ્રહ ગતિથી ત્યાં ઉત્પન્ન થાય છે.? આ પ્રશ્નનું તાત્પર્ય એવું છે કે-કઈ સૂમ અપર્યાપ્તક પૃથ્વીકાયિક જીવ કે જે રત્નપ્રભ પૃથ્વીના પૂર્વ દિશાના છેલલા ભાગમાં રહેલ છે. હવે તે ત્યાંથી મારણતિક સમૃદ્ઘ ત કરીને જે પશ્ચિમદિશાના છેલા ભાગમાં એજ પૃવીમાં ઉત્પન્ન થવાને ગ્ય હોય છે. તો તે કેટલા સમયવાળા વિગ્રહથી ત્યાં ઉત્પન્ન થશે ? અર્થાત્ મરણ અને ઉત્પત્તિમાં તેને કટલે સમય લાળશે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે કહે છે કે- મા! ઘરમgsળ વા કુમggT વા, વિરમguળવા વિરni વનવજોનrહે ગૌતમ ! તે એક સમયવાળા વિગ્રહથી પણ ત્યાં ઉપન્ન
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
१०४