________________
અનંતર ૫૫નક કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક છ બે પ્રકારના કહેવામાં આવ્યા છે, “બહા” તે આ પ્રમાણે છે –સૂપ પૃથ્વીકાયિક અને બાદર પૃથ્વીકાયિક આ રીતે અનંતર ૫૫નક, કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક અષ્કાયિક જીવ પણ ભૂમિ અને બાદરના ભેદથી બે પ્રકારના હોય છે. તેજસ્કાલિક યુકાયિક અને વનસ્પતિકાયિક છે પણ આજ પ્રમાણે સુહ અને બારના ભેદથી બે પ્રકારના હોય છે. આ બધા પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદવાળા દેતા નથી. તેથી આ બધા ૪-૪ ચાર-ચાર ભેદોવાળ કહ્યા નથી. કારણ કે-અન‘તોપ પન્નક જીમાં આ ભેદ હોતા નથી. આ રીતે અનંતયયનક કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક પૃથ્વીકાયિકથી લઈને અનંતરપાક કૃષ્ણવેશ્યાવાળા ભવસિદ્ધિક વનસ્પતિકાયિક સુધીના બધા એકેન્દ્રિય જેમાં બેજ ભેદે હોય છે.
'अणसरोववण्णग कण्हलेस भवसिद्धिय सुहुम पुढवीकाइया णं मौका HTTી ને પારાગો હે ભગવન અનંતરે પપત્તક કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક સૂક્ષ્મ પૃવીકાલિક એકેન્દ્રિ જીવોને કેટલી કમ પ્રકૃતિ કહેવામાં આવેલ છે? पोयमा ! एव एएणं अभिलावेण जहेब ओहिओ अणंतरोववण्णग उहेसओ तहेव કાર વેરિ હે ગૌતમ! આ સંબંધમાં જે પ્રમાણે આ અભિલાપ દ્વારા ઓધિક ઉદ્દેશામાં એટલે કે સામાન્ય રૂપથી અનંતપન્નક ઉદેશે કહેલ છે. એજ પ્રમાણે અહિયાં પણ યાવત્ “વેદન સૂત્ર સુધી સઘળું કથન કહેવું જોઈએ. અર્થાત કર્મ પ્રકૃતિની સત્તા, તેમનું બંધન અને તેમનું વેદન જે રીતે ઓધિક ઉદેશામાં કહેવામાં આવેલ છે, એ સઘળું કથન અહિયાં પણ સમજી લેવું.
एवं एएण अभिलावेण एक्कारसवि उद्देस गा तहेव भाणियव्वा' जहा તોદિ નાર વરિપત્તિ આ પ્રમાણે આ અભિલાપ દ્વારા અગિયાર ઉદેકાઓ પહેલા કહ્યા પ્રમાણે જ સમજી લેવા, એટલે જે પ્રમાણે ઓધિક શતકમાં યાવતુ અચરમ ઉદ્દેશા સુધી કહ્યા છે, એજ પ્રમાણે પરંપરાપાક કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક સૂક્ષમ પૃથ્વીકાયિક સુધીના અગિયાર ૧૧ ઉદ્દેશાઓ ઔધિક ઉદ્દેશમાં કહ્યા પ્રમાણેના સમજવા માસૂ૦૧
છે છઠું એકેન્દ્રિય શતક સમાપ્ત છે
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.