________________
વેશ્યાવાળા ભવસિદ્ધિક સૂમિપૃથ્વીકાયિક જીના કથન પ્રમાણે જ કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક ખાદર પૃવીકાયિક સંબંધી કથન પણ પર્યાપ્તક અને અપર્યાપ્તક ના ભેદથી બે પ્રકારનું સમજવું. “g gggi fમાવે તવ કરવાનો મેળો માળિવવોજે પ્રમાણે પૃથ્વીકાયિક વિગેરેથી લઈને વનસ્પતિકાયિક સુધીના જીના સંબંધમાં ચાર ભેદે કહેવામાં આવ્યા છે. એ જ પ્રમાણેના ચાર ભેદ કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિકના આ પ્રકરણમાં પૃથ્વીકાયિક વિગેરે એકેન્દ્રિયેનું પણું વર્ણન કરી લેવું. કહેવાનું તાત્પર્ય એ છે કે–સૂમ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્તકના ભેદથી સઘળા કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેન્દ્રિય છે ચાર-ચાર પ્રકારના હોય છે.
कण्हलेस भवसिद्धिय अपज्जत्तग महमपुढवीकाइयाण भंते ! कइ कम्म પીળો પન્ના' હે ભગવાન કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક અપર્યાપ્તક સૂક્ષમ પ્રકાયિક જીને કેટલી કર્મ પ્રકૃતિ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી
3 छ -‘एवं एएण' अभिजावेण जहेव ओहिय उद्देसए तहेव जाव वेदेति' હે ગૌતમ! જે પ્રમાણે આ અભિલાપ દ્વારા ઓધિક ઉદ્દેશામાં એટલે કે પહેલા એકેન્દ્રિય ઉદેશામાં કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે અહિયાં આ ભવસિદ્ધિક પ્રકરણમાં પણ તે સઘળું કથન સમજી લેવું. અને તે પ્રકરણમાં કહેવામાં આવેલા સઘળું કથન વેદનસૂત્ર સુધીનું અહિયાં કહેવું જોઈએ. આ કથનનું તાત્પર્ય એ છે કે કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક અપર્યાપક સૂમ પૃથ્વીકાયિક અને કેટલી કર્મ પ્રકૃતિ હોય છે? આ પ્રશ્નથી લઈને ૧૪ ચૌદ કર્મ પ્રકૃતિનું વેદન કરે છે. આ કથન સુધીનું તે પ્રકરણનું કથન જેમનું તેમ અહિયાં સમજી લેવું. જોઈએ. તથા આજ પ્રમાણેનું કથન કૃષ્ણવેશ્યાવાળા ભવસિદ્ધિક પર્યાપ્તક બાદર વનસ્પતિકાયિક સુધીના સઘળા એકેન્દ્રિય જી ચૌદકમ પ્રકૃતિનું વેદન કરે છે. આ પ્રમાણેનું આ સઘળું કથન ઔધિક પ્રકરણ અહિયાં યાવત શબદથી ગ્રહણ કરવામાં આવ્યું છે. તેમ સમજવું. ____ 'कइविहा ण भंते ! अणंतरोववन्नगा कण्हलेस्सा भवसिद्धिया एगिदिया पण्णत्ता' હે ભગવન અનંતરે પપનક કૃષ્ણલેક્ષાવાળા ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવો કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? “જોચના ! પંવિફા સનં તવારા જ્ઞાન વળારક્ષigયા” હે ગૌતમ! અનંતરે૫૫નક કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેન્દ્રિય
યાવત વનસ્પતિકાયિક સુધી પાંચ પ્રકારના કહેલા છે. તે આ પ્રમાણે સમજવા. પૃવીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિ મયિકના ભેદથી પાંચ પ્રકારના સમજવા. “બળતરાવળા ઇષ્ફત માલિવિય પુરાવાયા મેતે ! વિફા પત્તા” હે ભગવન અનંતરો૫૫નકકૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક પૃથ્વીકાયિક જી કેટલા પ્રકારના કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીન કહે છે કે “જો મા ! સુવિણ ઘણા ' હે ગૌતમ ! આ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.