________________
સત્ય જ છે. હે ભગવન આપી દેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા જના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થયા સૂ૦૧૫
પાંચમુ અવાન્તર શતક સમાપ્ત છે ૩૩-૫
કૃષ્ણલેશ્યાયત્મ ભવસિદ્ધિક આદિ એકેન્દ્રિય જીવોં કા નિરૂપણ
"છઠા અવાન્તર શતકને પ્રારંભ-- ષિા મં?! #og | મવદ્ધિ gfiવિચા guત્તા હે ભગવન કુણલેશ્યાવાળા ભવસિધિક એકેન્દ્રિય જીવ કેટલા પ્રકારના કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“મા ! વિહા રક્ષા મસિદ્ધિયા વિદ્યા goણા' હે ગૌતમ! કૃષ્ણલેશ્યાવાળા ભવસિદિધક એક ઈન્દ્રિય જીવે પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે. “રંગણાં' તે આ પ્રમાણે છે. “gવીજાયા કાગ ઘreaફારૂચા” પૃથ્વી કાયિકથી લઈને યાવત્ વનસ્પતિ કાયિક સુધિન સમજવા. એટલે કે કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક પ્રકાયિક ૧ કૃષ્ણવેશ્યાવાળા ભવસિદ્ધિક અષ્કાયિક ૨ કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક તેજકાયિક, ૩ કલેશ્યાવાળા ભવસિદ્ધિક વાયુકાયિક ૪ અને કૃષશલેશ્યાવાળા ભવસિદ્ધિક વનસ્પતિકાયિક ૫ આ પ્રમાણેના ભેદથી એકેન્દ્રિય પાંચ પ્રકારના હોય છે. “બ્યુરણ ગુઢવીજાથાનું મં! #વિહા પાત્તા” હે ભગવાન કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક પૃથ્વીકાયિક જીવ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? “મા! તુવા ઘomત્તા” હે ગૌતમ ! કૃષ્ણલેથાવ ળા ભવસિદ્ધિ પૃથ્વી કાયિક છે બે પ્રકારના કહેવા માં આવ્યા છે. “R =હા' તે આ પ્રમાણે છે. “સુકુમગુરુવારા વાવવુઢવીદાદા ” સૂમપૂર્વક વિક અને બાદર પૃથિવીકાયિક “મવિિક્રય કુદુમgઢવીઝારા of મતે ! વિલા goળના હે ભગવાન કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક સૂક્ષમ પૃથ્વીકાયિક કેટલા પ્રકારના કહેલા છે? જોયા! સુવિદ્યા ' હે ગૌતમ! કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક પૃથ્વીકાયિક બે પ્રકારના કહેવામાં આવ્યા છે. “ વાતે બે પ્રકાર આ પ્રમાણે છે. “સરકાર ” પર્યાપ્તક અને અપર્યાપ્તક “રં સારા વિ કચ્છ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
८७