________________
નવસિદ્ધિક એકેન્દ્રિયોં કા નિરૂપણ
પાંચમાં અવાન્તર શતકને પ્રારંભ-- “#વિહાળે મરે! મવિિક્રયા પરિયા વાળા' હે ભગવન ભવસિદ્ધિ એકેન્દ્રિય જી કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? જે એકેન્દ્રિય જીવે ભવકમથી સિદ્ધિ ગમનને ચેપગ્ય હેાય છે, તે એકેન્દ્રિય ભવસિદ્ધિક કહ્યા છે, આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે- જો મા ! રવિણા માિ પવિયા ઘomત્તા' હે ગતમ! ભવસિદ્ધિક એકેન્દ્રિય છે પાંચ પ્રકારના કહેવામાં આ૦૫ા છે. “રં જણા’ જે આ પ્રમાણે છે, “gઢાવવા જાવ જાડ્યા” પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક અહિયાં યાવાદથી અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, અને વનસ્પતિકાયિક ગ્રહણ કરાયા છે. તથા પૃવીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક વાયુકાયિક અને વનસ્પતિ કાયિકના ભેદથી ભાવસિદ્ધિક એકેન્દ્રિય છે પાંચ પ્રકારના હોય છે.
એ ## ઝાર વગરણરૂવારૂત્તિ જે પ્રમાણે ઔવિક–પહેલા શતકમાં તેઓના ચાર ભેદ એટલે કે-સૂમ, બાદર, અપર્યાપ્તક અને પયા પ્તક એ પ્રમાણેના ચાર ભેદે કહ્યા છે, તે જ પ્રમાણે એ ચાર ભેદે આ ભવસિદ્ધિક પાંચમાં શતકમાં પણ કહેવા જોઈએ. “મરિદ્ધિા જાગર पुढवीकाइयाण भंते ! कइ कम्मपगडीओ पन्नत्ताओं के मन मसिद्ध અપર્યાપ્તક સૂફમપુથ્વીકાયિક જીવને કેટલી કર્મપ્રકૃતિ હોય છે? “gui अभिलावेण जहेव पढमिल्लग एगिदियसय तहेव भवसिद्धियसयपि भाणियच" આ રીતે આ અભિશાપ દ્વારા જે રીતે પહેલું એકેન્દ્રિય શતક કહેવામાં આવ્યું છે, એજ પ્રમાણે આ ભવસિધિકશક પણ પૂરેપૂરું કહેવું જોઈએ. કરેલ શિવાલી તા કાર જર્નામોત્તિ” ઉદ્દેશાઓની વ્યવસ્થા-કમ પણ અહિયાં પહેલા શતકમાં કહ્યા પ્રમાણે અચરમ ઉદ્દેશ સુધી સમજી લેવી. આ કમથી પહેલે ઔધિક ઉદેશે કહેલ છે. ૧ બીજે અનંતરે પપન્નક નામનો ઉદેશ છે. ૨ ત્રીજે પરંપરા ૫૫નક ઉદ્દેશ છે. એથે અનંતરાવગાઢ નામને ઉદ્દેશ કર્યો છે. પાંચમે પરંપરાગઢ નામનો ઉદ્દેશ કહેલ છે. છઠો અનંતરાહારક નામનો ઉદ્દેશો કહે છે. સાતમો પરંપરાહારક નામનો ઉદેશે કહે છે. આઠમ અનંતરપર્યાપ્તક નામનો ઉદ્દેશ કર્યો છે. નવમે પરંપર પર્યાપ્તક નામને ઉદેશે કહે છે. દસમે ચરમ નામને ઉદેશે કહે છે. અને અગિયારમે અચરમ નામને ઉદ્દેશે કહેલ છે. તેમ સમજવું.
કરે રે! મને ! ઉત્ત' હે ભગવન ભવસિધિક એકેન્દ્રિાના સંબંધમાં આપી દેવાનુપ્રિયે જે પ્રમાણેનું કથન કર્યું છે, તે સઘળું કથન સર્વથા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૯૬