SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ 'अणतरोववण्णग कण्हलेस्ख सुहुम पुढवीकाइयाणं भते ! कइ कम्मपगडीओ #ત્તાઓ’ હે ભગવન્ ન તરાપપન્તક કૃષ્ણુલેશ્યાવાળા સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવને કેટલી કમ` પ્રકૃતિયા ઢાવાનુ કહ્યુ છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે '' एरण अभिलावेण जहा ओहिओ अणतरोवनन्नगाणं उद्देसओ तद्देव जाव મેનેત્તિ' હે ગૌતમ ! આ પ્રમાણે આ અભિલાપ દ્વારા આ અનતરોપપન્નક કૃષ્ણલેસ્યાવાળા સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિયના સંબધમાં જે પ્રમાણે પહેલા શતકમાં કહેવામાં આવેલ છે, તે પ્રમાણે આઠ કમ પ્રકૃતિયોના સત્વવાળા હાય છે. તથા તે સાત ક`પ્રકૃતિયોને બંધ કરવાવાળા હાય છે. સાત કમ પ્રકૃતિયાના અંધક પણામાં તેએ આયુક`ના બંધ કરતા નથી. કેમ કે તેને આયુકમના અંધ પહેલેથી જ થઈ જાય છે. તેથી તેઓ આઠ ક"પ્રકૃતિયાના બધ કરતા નથી અને તે ચૌદકમ પ્રકૃતિયાનું વેદન કરે છે. તેમ સમજવુ, ધ્રુવ મળે! સેવ` મ`ä ! ત્તિ' હે ભગવન્ અનંતરાપપન્નક કૃષ્ણલૈયાવાળા એકેન્દ્રિય પૃથ્વીકાયિક વિગેરેના સબધમાં આપ દેવાનુપ્રિયે જે ગ્રંથન કયુ છે, તે સઘળું કથન સČથા સત્ય છે. હું ભગવન્ આપ દેવાનુપ્રિયનું આ વિષય સંબંધનું સઘળું કથન સČથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યો વંદના નમસ્કાર કરીને તેએ સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાનપર બિરાજમાન થયા. સૂ૦૧૫ ખીજા અવાન્તર શતકના બીજો ઉદ્દેÀા સમાપ્ત ૫૩૩-ર-રા બીજા એકેન્દ્રિય શતકના ત્રીજા વિગેરે ઉદ્દેશાઓ ‘વિાંળ‘અંતે ! પર વોલયમ્સ ડ્ન્નાનવિચા ળજ્ઞા' ઇત્યાદિ ટીકા હૈ ભગવત્ પરરંપરાપપન્નક કૃષ્ણુલેશ્યાવાળા એકઈન્દ્રિય જીવા કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-પોષમા ! વિધા પર જોંયવનના હેક્ષા નિ'યિા પદ્મત્ત' હે ગૌતમ! પ'પરોપપનક કૃષ્ણુવેશ્યાવાળા એકેન્દ્રિય જીવે। પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે. ‘તેના’ તે આ પ્રમાણે છે‘પુઢવાથા-વળ અમિસ્રાવેળ તહેવ ચશો મેત્રો લાવ વળલદાચત્ત' પૃથ્વીક યિક આ પ્રમાણે આ અભિપ્રાય દ્વારા એકેન્દ્રિય શતકના પહેલા શતકમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે તે પ્રમાણે આ પરંપરૈપપત્રક કૃષ્ણાવાળા એકેન્દ્રિય પૃથ્વી કાયિકાથી લઈને વનસ્પતિકાયિક સુધીના જીવાના ૪-૪ ચાર-ચાર ભેદે સૂક્ષ્મ, ખાદર, અપર્યાપ્ત અને અપર્યાપ્ત એ રીતે થાય તે તેમ સમજવુ परपरोवन कण्हलेस अप्पजत सुहुम पुढवीकाइया णं भंते ! कइ જન્મવાડીમો વનન્તો' હું ભગવત્ પર પાપપન્ના કૃષ્ણલેશ્યાવાળા અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિકાને કેટલી કેમ પ્રકૃતિયા હાવાનુ કહેલ છે ? ‘ä' વળ अमिलावेण जद्देव ओहिओ पर परोपपन्नग उद्देभ्रओ तद्देव जाव वेदेति' डे ગૌતમ ! આ આભિલાપ દ્વારા સામાન્ય રૂપથી પહેલા ઉદ્દેશે જે પ્રમાણે કહેવામાં શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ૯૩
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy