SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ આ અભિશાપથી ઔધિક ઉદ્દેશામાં જે પ્રમાણે પહેલા ઉદ્દેશામાં આઠ કર્મ પ્રકૃતિ હોવાના સંબંધમાં કથન કર્યું છે. એ જ પ્રમાણે અહિયાં પણ આઠ કર્મ પ્રકૃતિનું વિદ્યમાન પણું સમજવું. તર વંતિ' તહેવ વેરિ’ તથા સૂત્રમાં જે પ્રમાણે કથન કરવામાં આવ્યું છે કે-આ જીવે જયારે સાતકર્મ પ્રકૃતિને બંધ કરે છે, ત્યારે તે આયુકમને છોડીને બાકીની સાતકર્મ પ્રકૃતિને બંધ કરે છે. અને જ્યારે આઠકમ પ્રકૃતિને બંધ કરે છે, ત્યારે તેઓ પુરેપૂરી આઠકમ પ્રકૃતિને બંધ કરે છે. એ જ પ્રમાણે તેઓનું વેદન પણ કરે છે. આ વેદનમાં તેઓ જ્ઞાનાવરણીય વિગેરે આઠ કર્મ પ્રકૃતિનું શ્રોત્રેન્દ્રિયાવરણનું ચક્ષુ ઇન્દ્રિયાવરણનું. ધ્રાણેન્દ્રિયાવરણનું, જીવા ઈન્દ્રિયાવરણનું સ્ત્રીવેદાવરણનું, પુરૂષદાવરણને આ રીતે આ ચૌદકમ પ્રકૃતિનું વેદન કરે છે. તેઓને સ્પર્શનેન્દ્રિયાવરણને વેદન હોતું નથી. કેમ કે તેઓને તે સ્પર્શનેન્દ્રિયને ઉદય હોય છે. તથા નપુંસક વેદકાળા હોવાથી તેઓના આવરણને અભાવ રહે છે. રેવં મરેતે મંરે ! ત્તિ' હે ભગવાન કૃષ્ણલેશ્યાવાળા એકઈન્દ્રિયવાળા જીવના સંબંધમાં આપી દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે સર્વથા સત્ય જ છે. હે ભગવન આપવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧ાા બીજા એકેન્દ્રિય શતકને પહેલે ઉદ્દેશ સમાપ્ત બીજા અવાન્તર શતકને પ્રારંભ વિજ્ઞાળે મતે ! અoiારોવાળા' ઈત્યાદિ ટીકાર્થ-વિદાળ અંતે ! બળવત્તા ઇલ્સ રિયા પન્ના” છે ભગવન અનંતરાપપન્નક કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે? પહેલા સમયમાં જેઓની ઉત્પત્તી થાય છે. એવા જ અનંતરે પપનક કહેવાય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-જોયા! વંવવિEા પunત્તા હે ગૌતમ ! અનંતરે ૫૫નક કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય જીવો પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે. તે પૃથ્વી કાયિકથી લઈને વનસ્પતિકાયિક સુધીના પાંચ પ્રકાર સમજવા. “ઘઉં ggi મિજાવે તદૈવ કુપગો મેગો કાવ વારસારિ’ આ અભિલાપ પ્રમાણે પહેલા ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે અનંતરો૫૫નક કૃણલેશ્યાવાળા એકેન્દ્રિય જીવે પ્રવીકાયિકથી લઈને વનસ્પતિકાયિક સુધીના એકેન્દ્રિય છે સૂફમ અને બાદરના ભેદથી બે પ્રકારના એટલે કે બે ભેદવાળા સમજવા. આમાં અપર્યાપ્ત અને પર્યાપ્ત એ બે ભેદે હેતા નથી. કેમ કે અહિયાં અનંતરો પપત્તક પણાને કાળ એક સમયમાત્રને કહ્યો છે. તેથી તેમાં ચાર પ્રકારપણું સંભવતું નથી. શ્રી ભગવતી સૂત્ર : ૧૭
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy