________________
કૃષ્ણાદિ લેશ્યાયુક્ત એમેન્દ્રિય જીવોં કા નિરૂપણ
બીજા એકનિદ્રય શતકને પ્રારંભ--- તેત્રીસમાં શતકમાં પહેલા એકન્દ્રિય શતકનું કથન કરીને હવે સૂત્રકાર આથી આવેલા આ બીજા એકેન્દ્રિય શતકનો પ્રારંભ કરે છે.-વિજ્ઞાન અરે ! બ્યુરતા પMિયા ઉત્ત’ ઈત્યાદિ
ટીકાઈ–“#વિહાળે મરે ! v Z1 વિચા પuળ હે ભગવાન કુષ્ણવેશ્યાવાળા એકઇન્દ્રિય જી કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જોવા ! વંચવા જઇરેરણા giરિયા guત્તા હે ગૌતમ ! કૃષ્ણલેસ્યાવાળા એકઈન્દ્રિય જીવે પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે. સં સહા” તે આ પ્રમાણે છે. “પુત્રીજા ના વારસદાચા” પૃવીકાયિક, વાયુકાયિક, યાવત્ અલ્કાયિક, તેજરકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકના ભેદથી કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય છે પાંચ પ્રકારના હોય છે.
“ સાળે મરે! ગુઢવીજાથા વાવિદ્દા પત્તા” હે ભગવાન કૃષ્ણલેશ્યાવાળા પૃથ્વીકાયિક જીવે કેટલા પ્રકારના કહેલા છે. ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“જોયા! સુવિgા Howત્તા” હે ગૌતમ ! કૃણલેશ્યાવાળા પૃથ્વીકાયિક એકેન્દ્રિય જ બે પ્રકારના કહેવામાં આવ્યા છે. “ ” તે આ પ્રમાણે છે. “સુદુમyઢવીવારૂથા વાવપુરી રૂચા” સૂક્ષમ પૃથ્વીકાયિક અને બાદરપૃથ્વીકાયિક “ ના મં! સામ ગુઢવીવાડ્રા કવિ romત્તા” હે ભગવાન કૃષ્ણલેશ્યાવાળા સૂમ પૃથ્વીકાયિક જીવે કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જોયા! " एएण' अभिलावेण पउफओ भेओ जहेव ओहियसप जाव चणस्सइकाइयत्ति' કે ગૌતમ! આ ઉપર બતાવેલા પ્રકારવાળા અભિશાપથી ઔધિક ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે સૂફમ પૃથ્વીકાવિક છે યાવત ફિક વનસ્પતિ કાય સુધિના સઘળા એકઈન્દ્રિયવાળા જીવે સૂક્ષમ બાદર અપર્યાપ્તક અને પર્યાપ્તકના ભેદથી ચાર-ચાર પ્રકારના સમજવા. અર્થાત્ કૃષ્ણલેક્ષાવાળા પૃથ્વી કાયિક એકઈન્દ્રિયથી લઈને અષ્કાલિક, વાયુકાયિક, અને વનસ્પતિકાયિક એકઈન્દ્રિયવાળા જ પર્વોક્ત પ્રકારથી ચાર-ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે.
'कण्हलेस्स अपज्जत्त सुहुम पुढवीकाइयाणं भते ! कइ कम्मपगडीओं વનરાળો હે ભગવાન કૃષ્ણલેશ્યાવાળા અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવને કેટલી કમ પ્રકૃતિ કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે-“g gg મિસ્ટોળું કર જોરિ વાર તહેવ વનરાવો” હે ગૌતમ!
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૯૧.