________________
'સેલ' મતે ! સેલ મતે ત્તિ' હે ભગવન આપદેવાનુપ્રિયે આ અન તરાવ ગાઢ જીવના સમધમાં જે પ્રમાણેનુ' કથન કર્યુ છે, તે સઘળું કથન સથા સત્ય જ છે. હે ભગવન આપ દેવાનુપ્રિયનું કથન સ`થા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યો વ ંદના નમસ્કાર કરીને તે પછી તે સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાનપર બિરાજ માન થયા. પ્રસૂ॰૧ા નાચેાથા ઉદ્દેશો સમાપ્ત ૫૩૩-જા પાંચમા ઉદ્દેશાને પ્રાર’ભ~~~ વર વોનાના નફા પર વગોવવન્તના' ઈત્યાદિ
ટીકા-પરંપરાવગાઢ એકેન્દ્રિય જીવનું કથન પર’પાપપન્નક એક ઇન્દ્રિયવાળા જીવેાના કથનપ્રમાણે સમજવું,
!પાંચમે ઉદ્દેશો સમાપ્ત ।।૩૩-પા છઠ્ઠા ઉદ્દેશાના પ્રારંભ—
‘અનંતરાાળા ના બળતરોવવન્તના' ઈત્યાદિ
ટીકા
અન’તરે પપન્નક એક ઇન્દ્રિયવાળા જીવના કથન પ્રમાણે અન તા હાશ્ય એક ઈન્દ્રિયવાળા જીવાનું કથન સમજવું. શાસ્॰૧૫ રાઠો ઉદ્દેશ સમાપ્ત ૫૩૩-૬ા સાતમા ઉદ્દેશાના પ્રારંભ— ‘'શાળાના પ વોવવનના ઈત્યાદિ.
ટીકા”—પર પરાપપન્નક એક ઈન્દ્રિયવાળા જીવેાના કથન પ્રમાણે પર′પરાહારક એક ઈન્દ્રિયવાળા જીવાતુ કથન સમજવું.. પ્રસૂ૦૧૫ "સાતમા ઉદ્દેશે સમાપ્ત ૩૩-છણા આઠમા ઉદ્દેશાના પ્રાર’ભ~~
“અવનવજ્ઞત્તના નફા નળસરોવવનના ઈત્યાદિ
ટીકાથ—અન તાપન્નક એક ઇન્દ્રિયવાળા જીવાના કથન પ્રમાણે અન તરપર્યાપ્તક એકઈન્દ્રિય જીવાનુ કથન સમજવું, ાસૢ૦૧। ાઆઠમે ઉદ્દેશ સમાપ્ત ૩િ૩-૮ા નવમા ઉદ્દેશાને પ્રારભ—
‘વર'વનવા અદ્દા પરોવવન' ઇત્યાદિ
ઢીકાથ—પર પરપાતક પૃથ્વીકાયિક એકઈન્દ્રિયવાળા જીવના કથનથી
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૮૮