________________
પરંપરોપપન્નક એકેન્દ્રિય સે અચરમપર્યન્તકે
એકેન્દ્રિયો કાનિરૂપણ
ત્રીજા ઉદ્દેશાને પ્રારંભ– વિ મં! પરંપરોવવાના વિચા પત્તા ઈત્યાદિ ટીકાથ-હે ભગવન પરંપરો૫૫ન્નક એક ઈ દ્રિયવાળા જ કેટલા કહેવામાં આવ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે-“જોયાવિત Fivોવાના રિચા પુનત્તા હે ગૌતમ! પરંપર૫૫નક એક ઈહિય. વાળા પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે. “R ગા” તે આ પ્રમાણે છે.-gઢવીચા પરં વાવશો કે હા ગોહિ રાણ' પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક આ બધાના ચાર ચાર ભેદ હોય છે. તે જ પ્રમાણે ઔવિક ઉદ્દેશ માં કહ્યા છે, તે પ્રમાણે સમજવા. એટલે કે પૃથવીકાયિક સૂવમ અને બાહરના ભેદથી બે પ્રકારના છે. સૂરમમાં પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા ભેદ હોય છે. તથા બાદરમાં પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદે થાય છે. આ રીતે પાંચ પ્રકારના એક ઈન્દ્રિય વાળા જીવો ચાર-ચાર પ્રકારના ભેદવાળા હોય છે.
‘पर परोबवन्नग अप्पजत्त सुहुमपुढवीकाइयाण भंते ! कइ कम्मपगडीओ જાણો’ હે ભગવદ્ પરંપરે પનિક અપર્યાપ્તક સક્ષમ પૃવીકાયિકાને કેટલી કમ પ્રકૃતિ કહી છે? “gā gui મિટાવે' ના શોgિg gg રહેલ રાવલેણ માળિયગં' હે ગૌતમ! આ અભિલાપ દ્વારા ઔધિક ઉદ્દેશામાંએટલે કે આ શતકના પહેલા ઉદ્દેશમાં કહેલ છે, એ જ પ્રમાણેનું સઘળું કથન અહિયાં કરી લેવું. અને તે કથન યાવત્ “નાર જવા ત્તિ તેઓ ચૌદકર્મ પ્રકૃતિનું વેદન કરે છે. આ કથન સુધી કહેવું જોઈએ,
“ મરે! તે મરે ! ઉત્ત' હે ભગવન આ૫ દેવાનુપ્રિય પરંપરે ૫૫નક એક ઈન્દ્રિયવાળા જીવના સંબંધમાં જે કથન કહેલ છે, તે સઘળું કથન સર્વથા સત્ય છે. હે ભગવન આપી દેવાનુપ્રિયનું સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. કેસૂલા
ત્રીજે ઉદ્દેશ સમાપ્ત ૩૩-૩ાા
ચોથા ઉદેશાને પ્રારંભ– “ગળતર વાઢા કરાવવા ઈત્યાદિ
ટીકાર્ય–અનંતરાવગાઢ એક ઈન્દ્રિય ના બંધનું કથન અનંતરાપપન્નક એકેન્દ્રિય જીના સંબંધમાં કહેવામાં આવેલ કથન પ્રમાણે જ છે. પહેલા સમયમાં અવગાઢ થયેલા જીવ જ અનંતરાવગાઢ કહેવાય છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
८७