SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ mગનr! #Hકી ઘનત્તાનો હે ગૌતમ તેઓને આઠ કર્મ પ્રકૃતિ કહેવામાં આવેલ છે. “R લ” તે આ પ્રમાણે છે રોળાવળä કાર મંતરાર્થં જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય યાત્ પદથી દર્શના વરણીય, મોહનીય, વેદનીય, નામ, ગાત્ર, અને આયુષ્ય આ છ કમ પ્રકૃતિ ગ્રહણ કરાઈ છે. “બળતરોવવના વાયર ગુઢવીજાણં મરે! હે ભગવન અનંતરો૫૫નક બાદર પૃથ્વીકાયિક જીને “ #vહી રાજા” કેટલી કર્મ પ્રકૃતિ કહેવામાં આવી છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-ચમા ! હે ગૌતમ ! “અમારો પ્રનત્તાવો’ આઠ કર્મ પ્રકૃતિ કહેવામાં આવેલ છે. “રં ક’ તે આ પ્રમાણે છે. “નાળાનાળા રા' સાનાવરણીય યાવત દર્શનાવરણીય, મેહનીય, વેદનીય, નામ ગેત્ર અને આણ આ આઠ કર્મ પ્રકૃતિ હોય છે. “નાવ જળસરોવવના વારવાર કાયાળ ”િ આજ પ્રમાણેનું કથન યાવત્ અનંતરે ૫૫નક બાદર વનસ્પતિકાયિક સુધીના જીના સંબંધમાં પણમજવું. અહિયાં યાત્પદથી, અનંતો૫૫નક સૂમ બાદર અપ્લાયિક અનંતરપપનનક સૂક્ષમ બાદરતેજસ્કાયિક, અનંતરા૫પન્નક સૂક્ષ્મ બાદરવાયુકાયિક, અને સૂફમબાદરવનસ્પનિકાયિક આ બધા ગ્રહણ કરાયા છે. “ગેતરવરરાસુદ્યુમપુઢવી અફવા છે તે ! જા જન્મrnો વંતિ' હે ભગવદ્ અનંતરો૫૫ન્નક સૂમ પૃથ્વીકાયિકા કેટલી કમ પ્રકૃતિને બંધ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જો મા! બાવરકામાં સત્ત suીમો વંત્તિ” હે ગૌતમ! અનંતરે પપન્નકસૂમ પૃથ્વીકાયિક એકેન્દ્રિય જીવો આયુકમને છેડીને બાકીની સાત કર્મપ્રકૃતિને બંધ કરે છે, અર્થાત્ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, નામ, ગેત્ર અને અંતરાય આ સાત કર્મપ્રકૃતિને તેઓ બંધ કરે છે. તેઓ આયુકર્મને બંધ એટલા માટે કરતા નથી કે–તેઓને આયુકર્મનો બંધ પહેલેથી જ થઈ જાય છે તેથી તે અવસ્થામાં તેઓને આયુકર્મ બંધ હોતો નથી, તેથી બાકીની સાતકર્મ પ્રકૃતિને જ બંધ આમને હોય છે "વં નાવ ચાતરોવાઇnયાયાવરાટ્ટારૂત્તિ' અનંતર ૫૫નક સૂમ પૃથ્વીકાયિક જીવની જેમજ યાવતુ અનંતરે પપનક બાદર વનસ્પતિ કાયિક જીવને પણ આયુકમને છોડીને બાકીની સાતકર્મ પ્રકૃતિનો જ બંધ હોય છે, તેમ સમજવું. અહિયાં યાત્પદથી “અનંતરોપપત્તક બાદર પૃથ્વીકાયિક અનંતરે ૫૫નક સૂક્ષમ અને બાદર પૃથ્વીકાયિક, અનંતપનક સૂમ બાદર વાયુકાયિક અને અનંતરા૫૫નક સૂમ વનસ્પતિકાયિક આ બધા ગ્રહણ કરાયા છે. “તિરોયાના સુદુમgઢવીઠ્ઠયા મરે! 8 amanકીનો તિ” હે ભગવાન અનંતરા૫૫નક સૂમ પૃથ્વીકાયિક જીવ શ્રી ભગવતી સૂત્ર : ૧૭. ૮૫
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy