________________
અનન્તરોપપત્રક એકેન્દ્રિય જીવોં કા નિરૂપણ
નાખીજા ઉદ્દેશાના પ્રારંભ
વિજ્ઞાન માટે ! જયંતોષવળના નિતિયા પત્તા' ઈત્યાદિ, ટીકાથ’—નિહાળ મ ́તે ! છત્ર ગતરોનના નિશ્ચિા ફળત્તા હૈ ભગવત્ અનન્તરે પપન્નક એકેન્દ્રિય જીવ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? જેમની ઉત્પત્તી પ્રથમ સમયમાં જ છે, તેએને અનન્તરાપપન્નક કહેવામાં આવે છે. અર્થાત્ એક સમયમાં જ જે જીવા ઉત્પન્ન થાય છે,-એકી સાથે જેએ ઉત્પન્ન થાય છે, એ જ, અનંતરે પપનક છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોંધમા ! વિજ્ઞાાળંતોષવાળા ત્યિા ઇન્ના' હૈ ગૌતમ ! અન’તરાપપન્નક એકેન્દ્રિય જીવા પાંચ પ્રકારના કહેવામાં આવેલ છે, 'સ' તે આ પ્રમાણે છે-‘દુનિાઢ્યા જ્ઞાન વળદૂર્ગા' પૃથ્વીકાયિક યાવત્ અપ્ક્રાચિક તેજસ્કાયિક, વાયુકાયિક, અને વનસ્પતિકાયિક ‘બંસરોયયનશાળમå! પુરુષા ના પન્નત્તા' હે ભગવન્ અન તરાપપન્નક પૃથ્વીકાયિક જીવા કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે—‘નોયમા ! તુવિદ્દા વળત્તા' હૈ ગૌતમ ! અન’તરાપપન્નક પૃથ્વીકાયિક જીવ બે પ્રકારના કહેવામાં આવ્યા છે. ‘તે જ્ઞા' તે પ્રમાણે છે.-‘સુન્નુમ પુથ્વી જાડ્યા ૨ પાચવુઢમીચા ચ' સૂક્ષ્મ પૃથ્વી કાયિક જીવ અને બાદર પૃથ્વી કાયિક જીવ ‘વ' દુષળ મેળે નાવ વળÆકૂચ' એજ પ્રમાણે યાવત્ વનસ્પતિક્રાયિક જીવા સુધીના એ ભેદ્દો કહેવા જોઈએ. અર્થાત્ અનતાપપન્નઃ અષ્ઠાયિક તેજસ્કાયિક વાયુકાયિક, અને વનસ્પતિકાયિકના સૂક્ષ્મ અને માદર એ બેજ ભૈદા હાય છે, કેમ કે જે અન’તાપના એકેન્દ્રિય જીવા હાય છે. તેઓમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત એ એ સેઢા હોતા નથી. તેથી પ્રત્યેકના ચાર ભેદો પહેલા બતાવ્યા છે, એ પ્રમાણેના ચાર ભેદો આમનામાં હોતા નથી. સામાન્ય એકેન્દ્રિય જીવ સૂક્ષ્મ અને માદરના ભેદુથી બે પ્રકારના કહેવામાં આવેલ છે. આમાં સૂક્ષ્મ જીવ પણું પર્યાપ્ત અને અપ ર્યાપ્તના ભેદથી એ પ્રકારના કહેલા છે. પરતુ અનન્તરાપપન્નક એક ઇન્દ્રિય વાળા જીવાના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા એ ભેઢા હોતા નથી, આજ અભિપ્રાય ખતાવવા માટે ‘... દુઘ્ન મેન' આ પ્રમાણેના સૂત્રપાઠ સૂત્રકારે કહ્યો છે. ‘અગતરોવવન્ત કુટુમવુઢી ાચાળ મઢે !” હે ભગવન અન’તરોપન્નક સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવાને ર મવનટીઓ પમ્મત્ત્તાશો' કેટલી કમ પ્રકૃતિયા કહેવામાં આવી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં ગૌતમસ્વામીને પ્રભુશ્રી કહે છે કે
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૮૪