________________
કાયિક, અપર્યાપ્ત, ભાદર, વાયુકાયિક, પર્યાપ્ત ખાદર વાયુકાયિક, અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક, પર્યાપ્ત સુક્ષ્મ વનસ્પતિકાયિક, અને અપર્યાપ્ત ખાદર વનસ્પતિકાયિક આ સઘળા ગ્રહણ કરાયા છે. તથા અપર્યાપ્ત સૂક્ષ્મ અપૂકાયિકથી લઈને અપર્યાપ્ત માદર વનસ્પતિકાયિક સુધીના જીવાના ક્રમ બંધના સમધમાં પૃથ્વિીકાયિકના કથન પ્રમાણે આલાપના પ્રકાર સ્વયં બનાવીને સમજી લેવા. પર્યાપ્ત ખાદર વનસ્પતિકાયિકના સંબંધમાં સૂત્રકાર નીચેના સૂત્રપાઠ કહે છે. વ સવોચરવળÜાચાળ મતે! રૂ મળેટીનો વંયંત્તિ' હૈ ભગવન પર્યાપ્ત ભાદર વનસ્પતિકાયિક જીવ કેટલી કમ` પ્રકૃતિયાના અધ કરે છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘વ' જેવ' હૈ ગૌતમ ! આ સબધમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકના કથન પ્રમાણે જ કર્મ પ્રકૃતિના સમધમાં ગ્રંથન સમજવું.
જાપાર સુન્નુમ પુત્રીકાથાનું મને' હે ભગવન પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી કાયિક જીવેા દૂર્ફે મવડીયો વેલેત્તિ' કેટલી કેમ પ્રકૃતિયેતુ વેદન કરે છે ? ગોયમા ! પોઇજન્મવાદીઓ વે સિ' હે ગૌતમ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી કાયિક જીવ ચૌદ ૧૪ કમ પ્રકૃતિયાનું વેદન કરે છે.
'તું ના' તે આ પ્રમાણે છે.-‘નાળાવનિરૢ જ્ઞાન બતાઢ્ય જ્ઞાનાવરણીયથી લઈને અન્તરાય સુધી. અહિયાં યાવત્ પદથી દશનાવરણીય, માહનીય, વેદનીય, નામ, ગેાત્ર, અને આયુ આ કમ પ્રકૃતિયા ગ્રહણ થઇ છે. આ રીતે આ જ્ઞાનાવરણીય વિગેરે આઠ ક્રમ પ્રકૃતિયાનુ' તેએ વેદન કરે છે. તથા ‘સો 'ચિવા'' શ્રોત્રંદ્રિય વધ્ય-શ્રોત્રન્દ્રિયનું હનન કરવા ચૈાગ્ય જે કમ હાય છે તે ક્ષેત્રેન્દ્રિય વધ્ય ક્રમ કહેવાય છે. જે ક્રમના ઉદયથી શ્રોત્રેન્દ્રિયની પ્રાપ્તિ ન થઈ શકે તે કર્મનું નામ શ્રોત્રેન્દ્રિય વધ્ય ક્રમ છે. એ શ્રોત્રેન્દ્રિય વધ્યુ કમ નુ વેદન કરે છે તેમ સમજવું આ શ્રાત્રેન્દ્રિય વચ્ચે ક્રમ મતિ જ્ઞાનાવરણુ વિશેષ રૂપ હોય છે. યિ ત્રિચય '' તથા ચક્ષુ ઈદ્રિયવ કનું વદન કરે છે. આ ચક્ષુ ઈંદ્રિયાવરણુ કર્માં દનાવરણુ વિશેષ રૂપ હાય છે. ‘ધાનિચિત્રા' તથા પ્રાણેન્દ્રિયાવધ્ય કનુ વેદન કરે છે. નિકિંમચિત્રા' જીહૂવે દ્રિયવધ્ય ક્રમ`તુ વેદન કરે છે. તે અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિકાને સ્પર્શેન્દ્રિયવધ્ય કર્મીનુ વદન હેતુ નથી. કેમ કે તેને જો સ્પર્શ નેન્દ્રિયવય કનુ વેકન સ્વીકારવામાં આવે તે તેમાં એકન્દ્રિય પણાની હાનીને પ્રસંગ ઉપસ્થિત થશે. ‘સ્થિયન' આજ પ્રમાણે આ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવેા સ્ત્રીવેદવષ્ય કમનું પણ વેદન કરે છે. જેના ઉદયથી સ્ત્રીવેદ પ્રાપ્ત ન થાય તે સ્ત્રીવેદવષ્ય ક્રમ કહેવાય છે. ‘પુસિયેવા'' પુરૂષ વેદવધ્ય ક્રમનું વેદન કરે છે, જેના ઉદયથી પુરૂષવેદ પ્રાપ્ત ન
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૮૨