________________
'एवं एएणं कमेण जाव बायरवणस्सइकाइयाण पज्जत्तगाणं ति' मार ક્રમથી યવત્ શબ્દથી પર્યાપ્તક બાદર વનસ્પતિકાયિકના કથન સુધી સમજવું. અહિયાં યાવત્ શબદથી પર્યાપ્ત, અપર્યાપ્ત, ભેદ યુક્ત સૂક્ષ્મ બાદર અષ્કાયિકને આ પર્યાપ્તપર્યાપ્તક ભેટ યુક્ત સૂમ બાદર તેજસાયિકોને અપર્યાપ્તપર્યાપ્ત ભેટવાળા સૂકમ બાદર વાયુકાયિકાને અને અપર્યાપ્ત સૂક્ષ્મ વનપતિકાયિકોને સંગ્રહ થયા છે. પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકાનું કથન તે સૂત્રમાં જ કર્યું છે
'अपज्जत्तसुहमपुढवीकाइयाण भते! कः कम्मपगडी पो बंधति' . ભગવન અપર્યાપ્તક સૂક્ષમ પ્રીકાયિક જીવ કેટલી કમ પ્રકૃતિને બંધ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“મા ! સવિધ રિ કવિ વંદજાતિ” હે ગૌતમ ! અપર્યાપ્ત સૂમ પૃથ્વીકાયિક જીર સાતકર્મ પ્રકૃતિને પણ બંધ કરે છે, અને આઠ કર્મ પ્રકૃતિને પણ બંધ કરે છે.
“gaધમાળા બાવાગો સત્તwiાગો બંધંતિ” જ્યારે તેઓ સાત કમ પ્રકૃતિને બંધ કરે છે, ત્યારે તેઓ આયુકર્મને છોડીને એટલે કે-જ્ઞાનાવરણીય, દશનાવરણીય, વેદનીય, મેહનીય, નામ, ગેત્ર, અને અંતરાય આ સાતકર્મ પ્રકૃતિને બંધ કરે છે. “કpવંધમાળા પરિવુન્નાગો શરૂ થઇ જાણી લો 'તિ અને જયારે તેઓ અાઠ કમ પ્રકૃતિને બંધ કરે છે, ત્યારે પૂરેપૂરી આઠે કર્મ પ્રકૃતિનો બંધ કરે છે.
“પન્નર સુદુમ રૂઢવિચારૂચાળ મરે ! રૂ ૫૦' હે ભગવન પર્યાપ્ત સક્ષમ પૃથ્વીકાયિક જીવ કેટલી કમ પ્રકૃતિને બંધ કરે છે? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જોના ! હવે વ” હે ગૌતમ ! અપર્યાપ્ત સૂહમ પૃથ્વીકાયિક જીવની જેમ જ પર્યાપ્ત સૂમ પૃથ્વીકાયિક પણ સાત પ્રકારની કર્મ પ્રકૃતિને બંધ કરે છે, અને આઠ કમપ્રકૃતિને પણ બંધ કરે છે. જ્યારે તે સાત કમ પ્રકૃતિને બંધ કરે છે, ત્યારે તે આયુ કર્મને છોડીને બાકીની જ્ઞાના વરણીય વિગેરે સાત કર્મ પ્રકૃતિને બંધ કરે છે, અને જ્યારે આઠ કમ પ્રકૃતિને બંધ કરે છે, ત્યારે તેઓ પૂરેપૂરી આઠે આઠ કર્મ પ્રકૃતિને બંધ કરે છે. “gs સરવે કાર પત્તરાયવર તરફથળે મરે! ૨ વાડીગો વંતિ પર્વ વેવ' આજ પ્રમાણે સઘળા યાવત્ પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક હે ભગવન કેટલી કમ પ્રકૃતિને બંધ કરે છે ? હે ગૌતમ ! આ સંબંધમાં પહેલાં કહ્યા પ્રમાણે જ પ્રશ્ન અને ઉત્તર સમજવા. અહિયાં યાવત્પદથી અપર્યાપ્ત સૂક્ષ્મ અકાયિક, પર્યાપ્ત સૂક્ષ્મ અપ્રકાયિક અપર્યાપ્ત બાદર અપકાયિક, પર્યાપ્ત બાદર અઠાયિક, અપર્યાપ્ત, સૂક્ષમ તેજરકાયિક, પર્યાપ્ત સૂક્ષમ તેજસ્કાયિક અપર્યાપ્ત બાદર તેજસકાયિક પર્યાપ્ત બાદર તેજસ્કાયિક, અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિક પર્યાપ્ત સૂક્ષમ વાયુ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.