________________
અપર્યાપ્તના ભેદથી બે પ્રકારના કહ્યા છે. “ મારા વિ જ ળ મેuri માળિથવા પૃથ્વીકાયિકના કથન પ્રમાણે અપ્લાવિક પણે સૂમ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ચાર પ્રકારના કહેવામાં આવેલ છે. તેમ સમજવું. “g iાવ જાણવાચા આજ પ્રમાણે યાવત્ વનસ્પતિકાયિક પણ સૂકમ બાદર પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ચાર પ્રકારના કહ્યા છે. તેમ સમજવું. અહિયાં યાવત્પદથી તેજસ્કાયિક અને વાયુકાયિક એ બે ગ્રહણ કરાયા છે. તે આ પ્રમાણે–પૃથ્વીકાયિકના ચાર ભેદે જે રીતે બતાવ્યા છે. એ જ પ્રમાણે તેજસ્કાયિકથી લઈને વનસ્પતિકાયિક સુધીના એક ઈન્દ્રિયવાળા જીવન પણ ચાર ભેદ સમજવા.
'अपज्जत्त सुहुमपुढवीकाइयाण मंते ! कइ कम्मपगडीओ पनत्ताओ' ३ ભગવન અપર્યાપ્તક સૂક્ષમ પૃથ્વીકાયિક જીને કેટલી કર્મ પ્રકૃતિ કહેવામાં આવેલ છે? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે– વATIો નારો છે ગૌતમ! તેઓને આઠકમ પ્રકૃતિ કહી છે. “તેં કહા” તે આ પ્રમાણે છે.
બનાવળિક નાવ તરફ” જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય અહિયાં થાવત્પદથી દર્શનાવરણીય, મેહનીય, વેદનીય, નામ, શેત્ર, અને આયુ આ કર્મ પ્રકૃતિ ગ્રહણ કરવામાં આવી છે,
'पाजत्तसुहुमपुढवीकाइया णं भंते ! कइकम्मपगडीओ पण्णत्ताओ' . ભગવન પર્યાપ્ત સૂક્ષ્મ પૃથવીકાયિક જીવોને કેટલી કમ પ્રકૃતી કહેવામાં આવેલ છે? ઉત્તરમાં પ્રભુત્રો કહે છે કે જોયમા ! હે ગૌતમ ! “અ - Tલીઓ પumત્તા આઠ કર્મપ્રકૃતી કહેવામાં આવેલ છે. તે આ પ્રમાણે છે. રાણાવાળા કાગ અંતરારૂ” જ્ઞાનાવરણીયથી લઈને અત્તરામ સુધીની આઠે કમ પ્રકૃતી કહેવામાં આવેલ છે, જેમ કે-જ્ઞાનાવરણીય દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ નામ, ગોત્ર અને અખતરાય.
'अपज्जत्त बायरपुढवीकाइयाण भते ! कइ कम्मपगडीओ पन्नत्ताओ' 3 ભગવન અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક જીવને કેટલી કમ પ્રકૃતિ કહેવામાં આવી છે? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ચમન ! gવવ” હે ગૌતમ ! અપયંમ સૂથમ પૃથ્વીકાયિક જીના કથન પ્રમાણે અપર્યાપ્તક બાદર પૃથ્વીકાયિક જીને પણ જ્ઞાનાવરણીય વિગેરે આઠ કમ પ્રકૃતિ કહેવામાં આવી છે.
'पज्जत्त बायर पुढवीकाइयाणं भंते ! कइ कम्त्रपगडीओ पण्णत्ताओ' है ભગવન પર્યાપ્ત બાદર પૃથિવીકાયિક જીને કેટલી કર્મપ્રકૃતી કહેવામાં આવેલ છે. “ોચના gd સેવ” પર્યાપ્ત બાદર પૃથિવીકાયિક ને પણ જ્ઞાનાવરણીય વિગેરે આઠ કમ પ્રકૃતી કહેવામાં આવેલ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૮
૦