________________
એકેન્દ્રિય જીવોં કા નિરૂપણ
તેત્રીસમા શતકને પ્રારંભ–પહેલે ઉદ્દેશ બત્રીસમા ઉદ્વર્તન શતકમાં નારકેની ઉદ્વર્તાના સંબંધમાં કથન કરવામાં આવેલ છે, નરકથી નીકળેલા નારક એકેન્દ્રિય વિગેરેમાં ઉત્પન્ન થતા નથી. તેથી તે એક ઈન્દ્રિયવાળાઓ કયા છે? કે જેમાં નારકની ઉત્પત્તિ થતી. નથી. આ શંકાના સમાધાન માટે એક ઈન્દ્રિય વિગેરેની પ્રરૂપણ કરવાની જરૂરત લાગે છે, તેથી સૌથી પહેલાં ઇન્દ્રિયવાળા જીવોની પ્રરૂપણ કરવાવાળા આ તેત્રીસમા શતકને કે જે અગિયાર ઉદેશાઓવાળું છે તેનું કથન કરવામાં આવે છે. -
“વાગે મંતે ! પfi રિચા પત્તા” ઈત્યાદિ
ટીકાર્થ—“વિણા મંતે ! gfiાયા નત્તા” હે ભગવન એક ઈદ્રિયવાળા જીવે કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- મા! Hવવિદ્યા પરિયા પૂનત્તા' હે ગૌતમ! એક ઈદ્રિયવાળા
પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે. ફા” તે આ પ્રમાણે છે- પુત્રવિરાજ કા જારણરૂાથા પૃથ્વી કાયિકથી લઈને વનસ્પતિકાત્રિક સધી અર્થાત પૃથ્વીકાયિક, અકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક. અને વનસ્પતિ કાયિક, આ પાંચ પ્રકારના એક ઈન્દ્રિયવાળા જીને કેવળ એક સ્પર્શન ઈન્દ્રિય જ હોય છે. બાકીની કાન, નાક, આંખ રસના (જીભ) આ ઈદ્રિ હોતી નથી. જો કે મન ઈન્દ્રિય અને શરીર સઘળા અને હોય છે. કેમ કે તે સર્વ જીવ સાધારણ હોય છે. તેથી આ ઈન્દ્રિયે બધાને હોય છે. તે પણ એક ઈદ્રિયવાળા જેમાં સ્પશન ઈન્દ્રિય શિવાય બીજી કેઈપણ ઈદ્રિ હોતી નથી. તેથી તેઓની “એક ઈદ્રિય એવી સંજ્ઞા છે
પુવિzચા મતે ! રૂવિ ઉન્નત્તા' હે ભગવન પૃથ્વીકાયિક છે કેટલા પ્રકારના કહયા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે-“જોઇના ! હે ગૌતમ! સુવિ પન્ના” પૃથ્વીકાયિક છે બે પ્રકારના કહેલા છે. “ ગણા તે આ પ્રમાણે છે.-“gઘુમgઢવીઝાફયા વાયરઘુવિહારૂયા ચ” સૂક્ષ્મ પૃથવી કાયિક અને બાદર પૃથ્વી કાયિક “સુદુમવુઢવીન્નાથ મંતે! વિહા નારા તેમાં સૂફમ પૃથ્વીકાયિક જીવ હે ભગવદ્ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા, છે? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જોયા! સુવિ પના” હે ગૌતમ! સૂકમ પૃથ્વીકાયિક જીવે બે પ્રકારના કહેવામાં આવ્યા છે. “ હા તે આ પ્રમાણે છે. “Twત્ત સદુમgઢવી#ારા ચ કપmત્તમુહૂમ,વીજાણવા ચ’ પર્યાપ્ત સૂક્ષમપૃથ્વી કાયિક અને અપર્યાપ્ત સૂક્ષમપૃથ્વીકાયિક “વાર પુત્રવીરૂoi મરે! guત્તા' હે ભગવન બાદર પૃથ્વીકાયિક જી કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે- ઘોચમા ! ઘરે હે ગૌતમ!સૂમપૃવીકાયના કથન પ્રમાણે બાદર પૃથ્વીકાયિક જીવ પણ પર્યાપ્ત અને
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૭૯