SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશે. કહ્યો છે. કાપેાતલેશ્યાવાળા મૃતયુગ્મનારક સબંધી ચેાથેા ઉદ્દેશા કહેલ આ રીતે લેફ્યાસ બધી ચાર ઉદ્દેશા કહ્યા છે. એજ પ્રમાણે ભવસિદ્ધિક નારક સમધી ચાર દડકા કહ્યા છે. તેમાં પહેલેા કડક સામાન્ય ભવસિદ્ધિક નારક સ...બધી છે, અને ત્રણ દડકો કૃષ્ણ, નીલ, કાપેાત, એ ત્રણ લેશ્યાવાળા ભવસિદ્ધિક નારકાના છે, એજ પ્રમાણે ચાર ઉદ્દેશાએ અભવસિદ્ધિક નારક સંબંધી કહ્યા છે. ૧૨ તથા લેયા યુક્ત સભ્યક્ દૃષ્ટિવાળા નારક સ`ખંધી ચાર ઉદ્દેશા આ કહ્યા છે. ૧૬ વૈશ્યાવાળા મિથ્યા દૃષ્ટિવાળા નારક સબંધી ચાર ઉદ્દેશાઓ કહ્યા છે કૃષ્ણપાક્ષિક નારક સબંધી ચાર ઉદ્દેશા કહ્યા છે, અને શુકલપાક્ષિક સબંધી પણ ચાર ઉદ્દેશાએ કહેલા છે. જે પ્રમાણે ૩૧ એકત્રીસમા ઉપપાત શતકમાં અઠયાવીસ ઉદ્દેશ એ છે, એજ પ્રમાણે અ, બત્રીસમા ઉદ્દતના શતકમાં પશુ અડયાવીસ ઉદ્દેયાએ છે. આ બન્નેમાં મ તરકેવળ એટલુ જ છે કે-ઉ૫પાત શતકમાં જેમ ઉપપાત પદ જોડીને અભિલાપેા કહેવામાં આવે છે, એજ પ્રમાણે અહિયાં ઉપપાતના સ્થાને ઉદ્દત ના પદ મૂકીને અભિલાપેા કહેવા જોઈએ, તેમ ત રેવ' બાકીનું ખીજુ` તમામ કથન ઉપપાત શતકમાં કયા પ્રમાણેડું જ છે. ધ્રુવ મને ! સેવ મતે ! ત્તિ નાવ વિરૂ' હે ભગવત્ આપદેવાનુપ્રિયે આ વિષયમાં જે પ્રમાણે કથન કર્યુ” છે, તે સઘળું કથન સથા સત્ય છે. હે ભગવન આપદેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વદના કરી તેને નમસ્કાર કર્યાં, વંદના નમસ્કાર કરીને તે પછી તેએ સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા. ાસૢ૦૧। જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત ભગવતીસૂત્ર”ની પ્રમયચન્દ્રિકા વ્યાખ્યાના ખત્રીસમા શતકના બીજા ઉદ્દેશાથી અઠયાવીસમા ઉદ્દેશા સુધીના ઉદ્દેશાઓ સમાસ ૫૩૨-૨થી ૨૮ા ાખત્રીસમુ' શતક સમાપ્તા શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ७८
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy