________________
હેતા નથી. પરંતુ તે “ઘાયલી કષાયકુશીલ હોય છે. “જો ળિયે ફોન્ના, ગો ઉagrણ દોષ” તે નિગ્રંથ હોતા નથી તથા સ્નાતક પણ હોતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે–પરિહાર વિશુદ્ધિક સંયત પુલાક રૂપ હેતા નથી. તથા બકુશ રૂપ પણ હોતા નથી. તેમજ પ્રતિસેવના કુશીલ રૂપ હેતા નથી. અને નિગ્રંથ રૂપ હોતા નથી. તથા સ્નાતક રૂપ પણું હોતા નથી. પરંતુ કેવળ કષાય રૂપ જ હોય છે, “gs સુહુમારા વિ” પરિહાર વિશુદ્ધિ સંયત પ્રમાણે જ સૂકમ સં૫રાય સંયત પણ મુલાક, બકુશ, પ્રતિ સેવના કુશીલ નિર્ગસ્થ અને સ્નાતક રૂપ હતા નથી પરંતુ કષાય કુશીલ રૂપ જ હોય છે. “અarasણ પુછા” હે ભગવન યથાખ્યાત સંયત શું પુલાક હોય છે? અથવા બકુશ રૂપ હોય છે? અથવા પ્રતિસેવના કુશીલ રૂપ હોય છે? અથવા કષાય કુશીલ રૂપ હોય છે? અથવા નિર્ગી હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- વોચમા નો પુછા રોઝ ગાર નો શાયરી કા' હે ગૌતમ ! યથાખ્યાત સંયત પુલાક રૂપ હોતા નથી. તથા બકુશ રૂપ હોતા નથી અને પ્રતિસેવના કુશીલ રૂપ હોતા નથી. અને કષાય કુશીલ રૂપ પણ હોતા નથી. પરંતુ તેઓ નિગ્રંથ રૂપ જ હોય છે. અથવા સ્નાતક રૂપ હોય છે. આ રીતે આ ચારિત્રદ્વાર કહ્યું છે.
ચારિત્રદ્વાર સમાપ્ત ૫ છે હવે છઠ્ઠા પ્રતિસેવના દ્વારનું કથન કરવામાં આવે છે.
જ્ઞાનાફુચરંગg of અરે! હે ભગવન્ સામાયિક સંયત “૪િ વરિયા હોગા, અહિરેન રોકા” પ્રતિસેવક હોય છે? કે અપ્રતિસેવક હોય છે? પ્રતિસેવકનો અર્થ ચારિત્રની વિરાધના કરવાવાળા એ પ્રમાણે છે. અને અપ્રતિસેવકને અર્થ ચારિત્રની વિરાધના ન કરવાવાળો અર્થાત્ આરાધક એ પ્રમાણે છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-રોયનારિવર રા હા, અતિસેવા ઘા હોગા' હે ગોતમ ! સામાયિક સંયત ચારિત્રના વિરાધક પણ હોય છે. અને આરાધક પણ હોય છે. અર્થાત બને પ્રકારના હોય છે. “ન રિવર ફોન્ના, દિ મૂઢTrરિસેવા ફોગા' જે તે પ્રતિસેવક હોય છે, તે શું તે ચારિત્રના મૂળગુણ જે પ્રાણાતિપાત વિરમણ વિગેરે પાંચ મહાવ્રત છે, તેને વિરાધક હોય છે? અથવા ચારિત્રના જે ઉત્તરગુણ રૂપ પ્રત્યાખ્યાન વિગેરે છે, તેને વિરાધક હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે હૈ પુણાગાર હે ગૌતમ ! આ સંબંધમાં બાકીનું કથન પુલાકના પ્રકરણમાં જે પ્રમાણે કહ્યું છે, એ જ પ્રમાણે સમજી લેવું, ત્યાંનું તે પ્રકરણ આ પ્રમાણે છે–શ્રીગૌતમસ્વામી પૂછે છે કે-હે ભગવન સામાયિક સંયત પ્રતિસેવક હોય છે? અથવા અપ્રતિસેવક હોય છે? જે તે પ્રતિસેવક હેય છે, તે શું તે મૂળગુણના
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૮૫