________________
'सामाइयसंजए णं भंते ! किं जिणकप्पे होज्जा, थेरकप्पे होजा' . ભગવદ્ સામાયિક સંયત જનકલ્પવાળા હોય છે? અથવા સ્થવિર કલ્પવાળા હોય છે? અથવા “#cપાણીને રોકા” કલ્પથી અતીત હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે-“જો મા જિળવા જા હોરના, ગઠ્ઠા સાચવીછે તવ નિરાં' હે ગૌતમ! સામાયિકસંયત જનકલ્પવાળા પણ હોય છે. ઈત્યાદિ સઘળું કથન કષાય કુશીલના કથન પ્રમાણે સમજવું જોઈએ. તથા સામાયિક સંયત કષાય કુશીલ પ્રમાણે જનકલ્પવાળા પણ હોય છે. સ્થવિર ક૯૫વાળા પણ હોય છે. અને કપાતીત પણ હોય છે “છેલોવાળિયો વરિાવિશુદ્ધિનો ય ના ચરણો’ છેદ પથાપનીય સંયત અને પરિહાર વિશુદ્ધિક સંયત બકુશના કથન પ્રમાણે જીન કષવાળા પણ હોય છે, પથવિર કલ્પવાળા પણ હોય છે. પરંતુ કપાતીત હોતા નથી. આ બાબતનું વિશેષ કથન પુલાકના પ્રકરણવાળા છઠ્ઠા ઉદ્દેશામાં જોઈ લેવું જોઈએ. સારા નિયંસે' સૂક્ષ્મ સાંપરાય સંયત અને યથા
ખ્યાત સંયત નિર્ગસ્થના કથન પ્રમાણે કલ્પાતીત જ હોય છે. તેઓ સ્થવિર કલ્પવાળા દેતા નથી. અને જનકલ્પવાળા પણ હોતા નથી.
એવું કહ૫દ્વાર સમાપ્ત છે હવે પાંચમું ચારિત્રકાર કહેવામાં આવે છે.
'सामाझ्यसंजमे थे भंते ! कि पुलाए होज्जा, बउसे जाव सिणाए होज्जा' હે ભગવન સામાયિક સંયત શું પુલાક હોય છે? અથવા બકુશ હોય છે? અથવા યાવત સ્નાતક હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જોવા ! પુરાણ વા હોગા, ઘરે વણાવવોવા હોના, નો નિચ કા નો વિના હોન્ના” હે ગૌતમ ! સામાયિક સંયત પુલાક પણ હોઈ શકે છે, બકુશ પણ હોઈ શકે છે, કષાયકુશલ પણ હેઈ શકે છે, પરંતુ નિથ હોઈ શકતા નથી. તથા નાતક પણ હોઈ શકતા નથી. “p છેલોવçાવળિg વિ' સામાયિક સંયતની જેમજ છે પસ્થાપનીય સંયત પણ પુલાક હોઈ શકે છે. બકુશ હેઈ શકે છે, પ્રતિસેવના કુશીલ હોઈ શકે છે. કષાય કુશીલ પણ હોઈ શકે છે. પરંતુ તેઓ નિગ્રન્થ અથવા સનાતક થઈ શકતા નથી. “રિહારવટુદ્ધિથisgui પુછા” હે ભગવન પરિહાર વિશુદ્ધિવાળા સંયતે શું પુલાક હોઈ શકે છે? યાવત નાતક હોઈ શકે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“જોયા! નો પુછાણ Rો નો પરિવારી ઘોષના હે ગૌતમ! પરિવાર વિશુદ્ધિક સંયત પુલાક હેતા નથી, તેમ બકુશ પણ લેતા નથી તથા પ્રતિસેવના કુશીલ પણ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
८४