________________
કના સંબંધમાં કહેલ વેદના કથન પ્રમાણે સમજવું જોઈએ. અર્થાત્ પરિહાર વિશુદ્ધિક સંયત, પુરૂષ વેદક પણ હોય છે, અને પુરૂષ નપુંસક વેદક પણ હોય છે. પુરૂષ નપુંસક એટલે કૃત્રિમ નપુંસક એ પ્રમાણે સમજવું. “ggs સંઘરાયસંગ ગવારંગલો જ ચિં નિર્ચથના કથન પ્રમાણે સુકમ સં૫રાય સંયત અને યથાખ્યાત સંયત અદકજ હોય છે. કેમકે તેઓ ઉપશાંત વેદવાળા અને ક્ષીણ વેદવાળા હોય છે.
બીજુ વેદદ્વાર સમાપ્ત છે
ત્રીજા રાગદ્વારનું કથન કાકાફૂરસંg of મરે! જિં સરાજે ઘોડા, વીરાને ફ્રોડના' હે ભગવદ્ સામાયિક સંયત શું સરાગ હોય છે ? અથવા વીતરાગ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “વોચમા ! સાથે હોગા, નો રીવરાજે ' હે ગૌતમ ! સામાયિક સંયત સરાગ હોય છે, વીતરાગ હોતા નથી. “ જાવ સાકસંજરાવા એજ પ્રમાણે છેદેપસ્થાપનીય સંયત, પરિહાર વિશુદ્ધિક સંયત અને નિગ્રંથ સયત એ સઘળા સરાગ હોય છે. વીતરાગ હતા નથી. “બજણાવંત્રણ કા ળિયકે યથાખ્યાત સંયત નિર્ગસ્થના કથન પ્રમાણે વિતરાગ જ હોય છે. રાગદ્વાર સમાપ્ત.
હવે ચોથા ક૯૫દ્વારનું કથન કરવામાં આવે છે.
'सामाइयसंजए णं भंते ! किं ठियकप्पे होज्जा अद्वियकप्पे होज्जा' . ભગવદ્ સામાયિક સંયત શું રિતિ કલ્પવાળા હેય છે? અથવા અસ્થિત કલ્પવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે“નોરમા ! ચિપે વા ફોન્ના, ક્રિયાને વા હોકા” હે ગૌતમ ! સામાયિક સંયત સ્થિતડપવાળા પણ હોય છે, અને અસ્થિત કલ્પવાળા પણ હોય છે.
“છેલોવાળિસંsણ પુછા” હે ભગવનું છેદેપસ્થાપનીય સંયત શું સ્થિત૭૯૫વાળા હોય છે? કે અસિથત કવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જોયા! હોના, નો ટ્રિપણે હોન્ના ગતમ! દેપસ્થાનીય સંયત થિતકલ્પવાળા હોય છે, અસ્થિત ક૯૫વાળા હોતા નથી. અતિકલ્પ મધ્યના અજીતનાથથી લઈને પાર્શ્વનાથ સુધી બાવીસ જીનેને અને મહાવિદેહ જીનના તીર્થમાં હોય છે. અને ત્યાં છેપસ્થાપનીય ચારિત્ર હેતું નથી. તેથી છેદે સ્થાનીય સંયતને અસ્થિત કલ્પ હેતું નથી. “gવ પરિહારવિહુદ્ધિવસંsણ' એજ પ્રમાણે પરિવાર વિશુદ્ધિક સંવત પણ સ્થિતક૯૫વાળા જ હોય છે. અથિત કલ્પવાળા દેતા નથી. “રેવા હું માર્ચસંગ” સૂક્ષ્મ સં૫રાય સંયત અને યથાખ્યાત સંયત એ બન્ને સામાયિક સંયત પ્રમાણે સ્થિતકલ્પવાળા પણ હોય છે, અને અસ્થિતકલ્પવાળા પણ હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૮૩