________________
િ વિશુદ્ધ ઈત્યાદિ
સર્વથા દેષરહિત એવા પાંચ મહાવ્રત રૂપ લે કેત્તર ધર્મનું મન, વચન અને કાયાથી સેવન કરતા થકા નિર્વિશમાનક વિગેરે ભેદથી તપનું આચરણ કરે છે, તે પરિવાર વિશુદ્ધ સંયત કહેવાય છે.
હોમાઇ વેરચંતો ? ઈત્યાદિ.
લેભના અણુઓનું–સૂમ લોભ કષાયનું દાન કરતા થકા ચારિત્ર મોહનીય કર્મનો ઉપશમ અથવા ક્ષય કરે છે, તે સૂક્ષ્મસં૫રાય સંવત કહેવાય છે. આ યથાખ્યાત સંયતથી કંઈક ન્યૂન હોય છે.
“ તે રીલંમિ’ ઈત્યાદિ
જેઓ મોહનીય કર્મના ઉપશાન્ત અથવા ક્ષીણ થવાથી છદ્મસ્થ અથવા ન હોય છે, તે યથાખ્યાત સંયત કહેવાય છે. સૂર ના
પહેલા પ્રજ્ઞાપનાદ્વારનું કથન સમાપ્ત હવે બીજા વેદદ્વારનું કથન કરવામાં આવે છે.– “નામાચરંg of મરે! કિં વેચા હોગા, વેચા હો ઈત્યાદિ
ટીકાથ–શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે-“સામાં સત્તા ન મરે! કિં સાચા હોવાના પણ હો” હે ભગવન સામાયિક સંયત દિવાળા હોય છે? અથવા વેદ વિનાના હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ ગૌતમસ્વામીને કહ્યું છે કે–ચમા! વેચાણ વા હોના, ચણ ના હોગા' હે ગૌતમ! સામાયિક સંયત વેધવાળા પણ હોય છે, અને વેદ વિનાના પણ હોય છે. સામાયિક સંયત નવમાં ગુણસ્થાનક સુધીના કહે. વાય છે. વેદનાઓને નવમાં ગુણસ્થાનકમાં ઉપશમ અથવા ક્ષય થાય છે. નવમાંથી નીચેના ગુણસ્થાનમાં જ્યારે સામાયિક સંયત રહે છે, ત્યારે તે
દવાળા કહેવાય છે. અને નવમામાં તે વેદને ઉપશમ અથવા ક્ષય કરી નાખવાથી અવેદક કહેવાય છે. તેથી જ અહિયાં ઉત્તર વાકયમાં પ્રભુશ્રીએ એવું કહ્યું છે કે-તે સવેદ પણ હોય છે. અને અવેદ પણ હોય છે.
ર૬ તથg ua sણા વાચણીસે તાવ નિરવ” જે તે સવેદવેદસહિત હોય તે તે સંબંધમાં સઘળું કથન કષાય કુશીલના કથન પ્રમાણે સમજવ. જે તે સવેદ હોય છે તે સ્ત્રીવેદવાળા પણ હોય છે, અને પુરૂષ
દવાળા પણ હોય છે, તથા નપુંસક વેદવાળા પણ હોય છે. અને જે તે વેદ વિનાના હોય તે તે ઉપશાન વેદવાળા હોઈ શકે છે. અને ક્ષીણ વદ વાળા હોઈ શકે છે. “ga' છેલોવઠ્ઠાવળિસંજ્ઞા વિ' એજ પ્રમાણે છે. સ્થાપનીય સંયત પણ વેદસહિત હોય છે. અને વેદરહિત પણ હોય છે. તેમ સમજવું. જે તે વેદસહિત હોય તો તે ત્રણે વેદવાળા હોઈ શકે છે. અને જે વેટ વિનાના હોય તે તે નવમા ગુણસ્થાનમાં અદક પણ હોય છે. “રિકાજિતરંગો લહૂ પુજાણ પરિહાર વિશુદ્ધિક સંયતમાં વેદનું કથન પલા
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
८२