________________
પન્સન્ત' હૈ ગૌતમ ! પરિહાર વિશુદ્ધિક સયત એ પ્રકારના કહ્યા છે. ‘ત' ના તે આ પ્રમાણે છે. ‘ળિવિણમાખણ્ થ નિશ્ચિંદ્રુવા ચ’નિવિ શ્યમાનક અને નિવિટકાયિક તેમાં જે પરિહારક સંબંધી તા તપે છે, તે નિવિશ્યમાન છે, અને નિવિશ્યમાનની વૈયાવૃત્તિ-સેવા કરવાવાળા જેએ ઢાય છે, તે નિર્વિષ્ટ કાયિક કહેવાય છે.
‘મુહુમલપરાચવુચ્છા’હું ભગવન્ સૂક્ષ્મ સ`પરાયવાળા સ ́યત કેટલા પ્રકારના કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા ! તુનિષે પુન્નત્તે' હે ગૌતમ ! સૂક્ષ્મ સપરાયવાળા સચત બે પ્રકારના કહ્યા છે. ‘તે નફા’ તે આ પ્રમાણે છે. મંજિજિક્ષમાળ ચ વિરુદ્રમાળણ્ ચ્' સકિલશ્ય માનક અને વિશુદ્ધમાનક, ઉપશમશ્રેણીથી જેએ પડે છે, તે સકલક્ષ્ય માનક હોય છે, અને જે ઉપશમશ્રેણી પર અથવા ક્ષપકશ્રેણી પર ચઢે છે, તે વિશુદ્ધ માનક કહેવાય છે.
‘અવાચસંગમે મુદ્રા' હે ભગવન્ યથાખ્યાત સયત કટલા પ્રકારના કહ્યા છે? આ પ્રસ્તના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-પાંચમા ! તુવિષે વન્તત્ત હૈ ગૌતમ ! યથાખ્યાત સયત એ પ્રકારના કહ્યા છે. ‘ત’ના’ તે આ પ્રમાણે છે. ‘છસમસ્થ ય જેવડી ચ' છદ્મસ્થ અને કેવલી આ સામાયિક સયત વિગેરેનું સ્વરૂપ જે ગાથાઓ દ્વારા બતાવેલ છે, તે ગાથા આ પ્રમાણે છે–‘નામા મિત્ર ' ઈત્યાદિ
સામાયિકના સ્વીકાર કર્યા પછી ચાર મહાવ્રત રૂપ પ્રધાન-મુખ્ય ધર્મ નું અર્થાત્ શ્રમણ ધર્મનું મન, વચન અને કાયથી જે પાલન કરે છે. તે સામાયિક સંમૃત છે. અહિયાં એવી શકા થાય છે કે-મહાવ્રતરૂપ ધમ તે પાંચ પ્રકારના કહેલ છે, તે પછી અહિયાં ચાતુર્યંમ ધર્મોનું કથન કેવી રીતે સંગત-યુક્ત માની શકાય ? આ શંકાનું સમાધાન એવુ` છે કે અજીતનાથી લઈને પાર્શ્વનાથ સુધીના રર ખાવીસ તીકરાના તી કાળમાં ચાતુર્યોંમરૂપ ધર્મ'ની જ પ્રરૂપણા થઈ છે. તથા પહેલા તી ́કર અને છેલ્લા તીથ કરના શાસનમાં પાંચ મહાવ્રત ધર્મની પ્રરૂપણા થઈ છે. આ રીતે બન્નેના સમા વેચ સોંગત થઈ જાય છે.
‘જૈનૂળ ૩ યિારં’ ઈત્યાદિ
પહેલા ધારણ કરેલ ચાર મહાવ્રતરૂપ પર્યાયનું છેદન કરીને પેાતાને જે પાંચ મહાવ્રતરૂપ ધર્મોંમાં સ્થાપિત કરે છે. તે ઈંદ્રેપસ્થાપનીય સયત છે. વ્રતામાં જ્યાં પુ–પહેલાના પર્યાયાનુ છેદન કરીને નવા રૂપથી ઉપસ્થાપન થાય છે, તે છેદેપસ્થાપનીય ચારિત્ર છે. આ ચારિત્રના ચેગથી સાધુ પશુ ડેટાપસ્થાપનીય કહેવાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૮૧