SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વારને લઇને શ્રીગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે-ર્ નું મને ! સંગયા ઘુમ્નન્ના' હું ભગવન્ સયતા કેટલા પ્રકારના કહેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-નોચમા! પંચ સંજ્ઞચા મ્મત્તા હે ગૌતમ ! સયતા પાંચ પ્રકારના કહેલા છે. ‘ત જ્ઞા' તે આ પ્રમાણે છે. સામાચ संजए १ छेदोवद्वावणियसंजए २ परिहारविसुद्धियसंजए ३ सुहुमसंपरायसंजमे ४ વાચસંજ્ઞપે 'સામાયિક સંયત ૧ ક્રેપસ્થાપનીય સયત ૨ પરિહારવિશુદ્ધિક સયત ૩ સૂક્ષ્મસાંયરાય સયત ૪ અને યથાખ્યાત સયત ૫, ચારિત્ર વિશેષ જે સયતનુ' પ્રધાન (મુખ્ય) હોય છે. તે સામાયિક સંયત કહેવાય છે, અથવા સામાયિક રૂપ ચારિત્રવિશેષથી જે સયત હાય છે, તે સામાયિક સયત કહેવાય છે. છેદેપસ્થાપનીય સયત, પરિહારવિશુદ્ધિક સયત વિગેરેનું સ્વરૂપ ગાથાઓથી કહેવામાં આવશે. હવે શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રીને અેવું પૂછે છે કે-‘બ્રામાચલજ્ઞદ્ ાં અંતે ! વિદે વન્ત્ત્તે' હે ભગવન્ સામાયિક સયંત કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોચમા ! તુવિષે વન્તત્તે' હૈ ગૌતમ ! સામાયિક સયત એ પ્રકારના કહેવામાં આવેલ છે. 'વ' ના તે આ પ્રમાણે છે. ‘હિ ચાયશ્િચ’ઈવકિ અને યાવકથિક જે સામાવિક્રમાં ચારિત્ર ગ્રહણ કર્યા પછી ભવિષ્યમાં છેદેપસ્થાપનીય સયતપણાના પદેશ-વ્યવહાર થાય છે, તે ઈરિક-અલ્પકાળવાળા સામાયિકસ યત કહેવાય છે. અને સામાયિક ચારિત્ર લીધા પછી જેમાં ખીજ વ્યપદેશ થતા ન હોય તે ચાવત્કથિત સામાયિક સયત કહેવાય છે. ઇરિક સામાયિક સૂયત આગળ જેએમાં મહાવ્રતાના આરાપ થવાના હાય છે. એવે હાય છે એવા આ પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુ હાય છે. તથા યાવથિતમાં સામાયિક યાત્ જીવ વિદ્યમાન હેાય છે. એવા આ સાધુ મધ્યમ તીથ કરીના અને મહાવિદેહમાં રહેનારા તીથ કરશના સાધુ હાય છે. છેોવદૃળિયસનદ્ ાં પુજ્જા’હે ભગવન્ છેદેપસ્થાપનીય સયતાના કેટલા ભેદો કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોચમાં ! દુષિષેપનતે હૈ ગૌતમ ! Èદેપસ્થાપનીય સંયતના બે પ્રકાર કહ્યા છે, ત' નન્હા તે આ પ્રમાણે છે. સાતિચાર અને નિરતિચાર અતિચારવાળા સાધુની દીક્ષાપર્યાયને ઇંદીને ફરીથી તેમાં મહાવ્રતાનુ' જે આરાપણુ કરવામાં આવે છે તે સાતિચાર છેદેપસ્થાપનીય સયત કહેવાય છે. તથા પહેલા દીક્ષિત થયેલા સાધુને તથા પાર્શ્વનાથના તી માંથી મહાવીર સ્વામીના તીમાં પ્રવેશ કરવાવાળા સાધુ માટે ક્રીથી જે મહાત્રતાનું પ્રદાન કરવામાં આવે છે, તે નિરતિચાર ઢેઢાપસ્થાપનીય સંયત કહેવાય છે. છેદેપસ્થાપનીય સાધુ પહેલા તીથકર અને છેલ્લા તીર્થંકરના તીમા જ હાય છે. જ્ઞાતિમુન્દ્રિયસંજ્ઞપ્પુ' હે ભગવન પરિહારવિશુદ્ધિકસ'ચત કેટલા પ્રકારના કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-તોયબા ! સુવિધ શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૮૦
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy