________________
છે. કેમકે-તેઓનુ પ્રમાણુ ઉત્કૃષ્ટથી કેટિશત પૃથ છે. વિશેના સ્ત્રીહા સંલગ્નનુળા' પ્રતિસેવના કુશીલ ખકુશેા કરતાં સંખ્યાતગણા વધારે છે.
શકાઅકુશ અને પ્રતિસેવના કુશીલ આ એનું ઉત્કૃષ્ટ પ્રમાણુ કોટિશત પૃથòનુ કહ્યુ છે, તે પછી અકુશા કરતાં પ્રતિસેવના કુશીલાનું પ્રમાણ સખ્યાતગણુ વધારે તેમની અપેક્ષાથી કેમ કહ્યું છે ?
ઉત્તર-અકુશેનું જે કેશિત પૃથક્ પ્રમાણુ કહ્યુ છે, તે એ ત્રણ વિગેરે સા કરોડ રૂપ કહેલ છે અને પ્રતિસેવના કુશીલાનુ જે કાટશત પૃથક્ટ્સ પ્રમાણુ કહ્યું છે, તે ચાર, છ કરોડ રૂપ કહેલ છે, આ રીતે અકુશે કરતાં પ્રતિસેવના કુશીલાનુ પ્રમાણ સંખ્યાતગણુ વધારે જે કહ્યું છે, તે કથન વિરૂદ્ધ થતુ નથી. કેમકે સખ્યાત અનેક પ્રકારનું હોય છે. સાચલીછા સંવેગનુળા' પ્રતિસેવના કુશીલાની અપેક્ષાથી કષાયકુશીલ ઉત્કૃષ્ટથી સખ્યાતગણા વધારે ડાય છે. કેમકે કષાય કુશીલે!નું પ્રમાણુ કેટિસહસ્ર પૃથક્ત્વ કહેવામાં આવેલ છે.
સેવ મતે ! સેવ' મને ત્તિખાવ વિરૂ’હે ભગવત્ પ્રજ્ઞાપનાથી લઈને પરિમાણુદ્વાર સુધીના ૩૫ પાંત્રીસ દ્વારામાં પુલાક વિગેરેને ઉદ્દેશીને આપ દેવાનુપ્રિયે જે થન કર્યુ છે, તે સઘળું કથન સ`થા સત્ય જ છે. આપ દેવાનુપ્રિયનું કથન નિર્દોષ હાવાથી સર્વથા સત્ય જ છે. કેમકે આાપ્ત પુરૂષોના જે વાકી હાય છે, તે સર્વ પ્રકાર પ્રમાણુ રૂપ જ હોય છે. આ પ્રમાણે કહીને શ્રીગૌતમસ્વામીએ ભગવાન્ મહાવીર પ્રભુને વંદના કરી અને નમસ્કાર કર્યાં વન્દના નમસ્કાર કરીને તે પછી તપ અને સયમથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા. llસૂ૦ ૧૩ જૈનાચાય જૈનધમ દિવાકરપૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના પચીસમા શતકના છઠ્ઠો ઉદ્દેશક સમાસ રપ-૬॥
સંયતો કે પ્રજ્ઞાપનાદિ ૩૬ છત્તીસ દ્વારો કા નિરૂપણ
સાતમા ઉદ્દેશાના પ્રારંભ---
છઠ્ઠા ઉદ્દેશામાં સ યતાનુ' સ્વરૂપ કહેવામાં આવેલ છે, હવે આ સાતમા ઉદ્દેશામાં પણ એજ વિષયના સંબંધમાં કથન કરવામાં આવશે. જેથી એ સંબધને લઇને આ સાતમા ઉદ્દેશાના પ્રારંભ કરવામાં આવે છે. આ ઉદ્દેશાના પ્રારંભ કરતાં સૂત્રકાર અહિયાં પ્રજ્ઞાપના વિગેરે દ્વારાનું કથન કરશે જેથી પહેલાં પ્રજ્ઞાપના
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૭૯