________________
શિવ શરિર રરર ર0િ' હે ગૌતમ! પ્રતિપદ્યમાન સ્નાતકની અપેક્ષાથી એક સમયમાં સનાતક કેઈવાર હોય પણ છે, અને કોઈવાર નથી પણ હતા s રિ’ જે તેઓ હોય છે, “mohi gો વારો ના સિનિ રા' ઓછામાં ઓછા એક સાથે એક અથવા બે અથવા ત્રણ હોય છે. “પોતે ગાયં” ઉત્કૃષ્ટથી ૧૦૮ એકસો આઠ સુધી એકી સાથે હોય છે. તથા “પુત્ર વન્નર પદુર પૂર્વ પ્રતિપન્ન સ્નાતકની અપેક્ષાથી સ્નાતક સુધી એક સમયમાં “જન્ને જોડિyદુત્ત રોસેન વિ રિપુ એછામાં ઓછા બે કરોડથી લઈને ૯ નવ કરોડ સુધી એકી સાથે હોય છે. અને ઉત્કૃષ્ટથી પણ એટલા જ કાળ સુધી એક સમયમાં એકી સાથે હોય છે. આ રીતે પરિમાણુદ્વાર કહ્યું છે.
પરિમાણદ્વાર સમાપ્ત
છત્તીસર્વે અલ્પ બહુત્વ દ્વારકા નિરૂપણ
હવે છત્રીસમા અપહત્વ દ્વારનું કથન કરવામાં આવે છે.–
'एएसि णं भंते ! पुलागबउसपडिसेवणाकुसील-कसायकुसीलनियंठसिणाવાળું રે જ ગાય વિશેષાહિરા વા' હે ભગવન ઉપર જેઓનું સ્વરૂપ કહેલ છે, એવા આ પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ કષાયકુશીલ નિર્ણન્ય અને સ્નાતક આ સાધુઓમાં કયા સાધુ કયા સાધુથી અલ્પ છે કેણ કોનાથી વધારે છે? ક્યા સાધુ કેની બરોબર છે? અને કેણ કોનાથી વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે જેમા ! સદવોના નિચંટ, પુજા, સલેકgણા હે ગૌતમ ાં નિર્ચ સૌથી ઓછા છે. તેનાથી સંખ્યાતગણ વધારે મુલાકે છે. સિંગાથા સંayrખા’ પુલાકથી સંખ્યાલગણા વધારે સ્નાતક છે. કેમકે તેઓનું પ્રમાણ ઉત્કૃષ્ટથી કેટિ પૃથક્વનું કહ્યું છે. વરતા પુi” બકુશ સ્નાતકની અપેક્ષાથી સંખ્યાતગણું વધારે હોય
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
७८