________________
હોય તે જઘન્યથી એક પણ હોઈ શકે છે. બે પણ હોઈ શકે છે, અને ત્રણ પણ હોઈ શકે છે. અને “sai agggi” ઉત્કૃષ્ટથી એક સમયમાં બે હજારથી લઈને ૯ નવ હજાર સુધી હોય છે. “gs વિના પદુર' તથા પૂર્વ પ્રતિપન્ન કષાયકુશીલેની અપેક્ષાથી ‘#ોચિપુત્ત જઘન્ય રૂપથી કષાયકુશીલે બે કરોડથી લઈને નવ કરોડ સુધી એક સમયમાં હોય છે. “વરસેળ વિ વિનયત્ત અને ઉત્કૃષ્ટથી પણ તેઓ એક સમયમાં ૨ બે કરોડથી લઈને નવ કોડ સુધી હોય છે.
શંકા–સઘળા સંયનું કટિ સહસ્ત્ર પૃથફત્વ બીજા શાસ્ત્રોમાં સાંભળવામાં આવે છે. પરંતુ અહિયાં તો કેવળ કષાયકુશીલાને જ કેટિસહસ પૃથફતવ કહેલ છે. અને જ્યારે તેઓમાં પુલાક વિગેરેની સંખ્યા મેળવવામાં આવે છે. તે સ્વભાવથી જ આ સંખ્યા તેનાથી પણ વધારે થઈ જાય છે. જેથી કેટિસહસ્ત્ર પૃથક્વનું કથન વિરૂદ્ધ થઈ જાય છે.
ઉત્તર–આ શંકા ઉચિત નથી. કેમકે કષાયકુશીલેને જે કેઢિ સહસ્ત્ર પ્રથકૃત્વ કહ્યા છે તેને બે ત્રણ કટિ સહસ્ત્રપણુમાં કલ્પના કરીને તેમાં પુલાક વિગેરેની સંખ્યા મેળવવામાં આવે છે. આ રીતે સર્વ સંયતનું જે પ્રમાણુ કહ્યું છે, તે અધિક થતું નથી.
ચિંગે પુછા” હે ભગવન્ એક સમયમાં નિન્ય કેટલા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ોયા! વિમાન[ vપુરજ રિક ગરિજી સિર ” હે ગૌતમ! પ્રતિપદ્યમાનક નિન્થનો આશ્રય કરીને એક સમયમાં નિર્ણન્ય હેય પણ છે, અને કેઈવાર નથી પણ હતા. “ના અસ્થિ બન્ને પ્રશ્નો વા તો વા તિઝિ વા’ જે એક સમયમાં નિગ્રંથ હોય છે. તે ઓછામાં ઓછા એક અથવા બે અથવા ત્રણ હોય છે. અને “sોરે રાજ રા' ઉત્કૃષ્ટથી ૧૬૨ એક સે બાસઠ થઈ જાય છે. તેઓમાં “ગ
હવા વાને વરમાળ' ૧૦૮ એક સે આઠ ક્ષપક શ્રેણીવાળા નિર્ગસ્થ હોય છે. અને “વત્રને કરવામrળ” ૫૪ ચોપન ઉપશમ શ્રેણીવાળા નિગ્રન્થ હોય છે. “દિવના વહુરા સિવ ગથિ નરિણ” તથા પૂર્વ પ્રતિપન્નક નિન્થને આશ્રય કરીને નિગ્રંથ એક સમયમાં કોઈવાર હોય છે, અને કેઈવાર નથી પણ હતા જે તે હોય છે. તે “guોળ g૪ તો વા રિત્તિ વા’ જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ હોય છે, અને “સરળ ઉત્કૃષ્ટથી “જયggi” બસેથી લઈને ૯ નવ સુધી હોય છે. આ સઘળું કથન એક સમયમાં તેઓને હોય છે.
રિબાવા ન પુછા” હે ભગવન એક સમયમાં સ્નાતક કેટલા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જોયા ! દિવસના વડા
શ્રી ભગવતી સૂત્ર : ૧૬