SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ હાય પણ છે. અને કેઈવાર નથી પણ હતા, “ફ ગથિ જોળ વ વા તો રિનિ વા' જે હોય છે, તે કઈવાર એક પણ હોઈ શકે છે, કોઈ વાર બે હોય છે, અને કોઈવાર ત્રણ પણ હેઈ શકે છે. આ કથન જઘન્યની અપેક્ષાથી કહેલ છે. દેવો તથgવ્રુત્ત ઉત્કૃષ્ટથી એક સમયમાં શતપૃથકૃત્વ પુલાક હાઈ શકે છે. એટલે કે બસોથી લઈને નવસો સુધી હોઈ શકે છે. “g=afહવનના પર રિચ અસ્થિ શિશ નથિ” તથા પૂર્વ પ્રતિપન્ન પુલાકની અપેક્ષાથી જેણે પહેલેથી પુલાક અવસ્થા ધારણ કરી છે, એવા પુલાકની અપેક્ષાથી કોઈવાર કલાક હોય છે, અને કેઈવાર નથી પણ હતા “ક અસ્થિ જે હોય છે, તે “ગોf uો વા સો વા સિનિ વા' જઘન્યથી એક સમયમાં એક અથવા બે અથવા ત્રણ સુધી હોય છે. “શ્નોનું સાક્ષggā' અને ઉત્કૃષ્ટથી બે હજારથી લઈને ૯ નવ હજાર સુધી એક સમયમાં હોય છે. તેમ સમજવું. - વરસામાં મરે! પુરા' હે ભગવન એક સમયમાં કેટલા બકશે હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે જો મા ! પત્રિકામાખણ પપુરા રિક અસ્થિ વિર નથિ? હે ગૌતમ! પ્રતિપદ્યમાનક બકુશેની અપેક્ષાથી કઈવાર બકુશ હોય છે, અને કોઈવાર નથી હોતા. “કરૂ અરિય” જે બકુશ હોય છે, તે “Emoi pm at તો a રિનિ લા? જઘન્યથી તેઓ એક સમયમાં એક અથવા બે અથવા ત્રણ સુધી હોય છે અને “aોરે અચાત્ત' ઉત્કૃષ્ટથી એક સમયમાં બસોથી લઈને નવસો સુધી હોય છે. “જુદાવિનર પર જન્નેoi #ોઢિચપુદુ' તથા પૂર્વ પ્રતિપન્ન બકુશેની અપેક્ષાથી જઘન્યપણાથી અને ઉત્કૃષ્ટપણાથી બે કરોડથી લઈને નવ કરોડ સુધી હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આટલા બકુશ એક કાળમાં હોય છે. “ પરિવખrgણી વિ’ આજ પ્રમાણેનું સ્થાન પ્રતિપદ્યમાન પ્રતિસેવના કુશીલેની અપેક્ષા લઈને અને પ્રતિપન્ન પ્રતિસેવન કુશીલેની અપેક્ષા લઈને જઘન્ય અને ઉત્કૃષ્ટથી કહેવું જોઈએ તથા પ્રતિપદ્યમાન પ્રતિસેવના કુશીલોની અપેક્ષાથી જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ એક સમયમાં હોય છે. અને ઉત્કૃષ્ટથી એક સમયમાં કેટિશત પૃથવ પ્રમાણ હોય છે. “ચસીજે vi gઝા” હે ભગવદ્ કષાયકુશીલ એક સમયમાં કેટલા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જોવા વહિવનમાણ પાદર શિવ ગરિ હિર નથિ” હે ગૌતમ! પ્રતિપદ્યમાન કષાયકુશીલોની અપેક્ષાથી કષાયકુશીલ કેઈવાર હેય પણ છે, અને કોઈવાર નથી પણ હતા. “ રાધિ નન્ને પક્ષો વા સો વાર રિત્તિ વા’ જે કષાયકુશલ એક સમયમાં શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૭૬
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy