SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ચોતીસર્વે ભાવ દ્વાર કા નિરૂપણ હવે ચેત્રીસમા ભારદ્વારનું કથન કરવામાં આવે છે. “પુછાણ નં અંતે ! ચમિ મારે દૃોષા' ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું કે હે ભગવન પુલાક ક્યા ભાવમાં વર્તમાન હોય છે ? આ પ્રશનના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમરવામીને કહે છે કે- જોગમા ! હાલોવામિu મારે ફોકા” હે ગૌતમ! પુલાક લાપશમિકભાવમાં વર્તમાન હોય છે. “ નાવ જણાચવીસે એજ પ્રમાણે કષાયકુશીલ સુધીના સાધુ શાયોપથમિક ભાવમાં વર્તમાન હોય છે. “ નિકે i gછો” હે ભગવન નિન્ય કયા ભાવમાં વર્તમાન હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે- જો માકરમિg વા મા ના જ્ઞાજી વા મા હોલના” હે ગૌતમ! નિન્ય ઓપશમિક ભાવમાં વર્તમાન હોય છે, અથવા ક્ષાયિક ભાવમાં વર્તમાન હોય છે. fariણ પુછા” હે ભગવન સ્નાતક કક્ષા ભાવમાં વર્તમાન હોય છે? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જો મા તારૂ મારે રોજના' હે ગૌતમ ! ના. તક ક્ષાયિકભાવમાં વર્તમાન હોય છે. અહિયાં ઔદયિક પરિણામિક વિગેરે ભાવે કહ્યા નથી. કેમકે-પુલાક પણ આદિના કારણભૂત ચારિત્રમોહના ક્ષપશમ વિગેરેની જ અહિયાં વિવક્ષા થઈ છે. એ રીતે ભારદ્વારનું કથન કહેલ છે. ભાવદ્વાર સમાપ્ત પૈતીસર્વે પરિણામ દ્વારકા નિરૂપણ હવે પાંત્રીસમાં પરિમાણદ્વારનું કથન કરવામાં આવે છે. પુજાયા બં મરે! ઘાસમuí agયા હોરના શ્રીગૌતમસ્વામીએ આ સૂત્રપાઠદ્વારા પ્રભુશ્રીને એવું પૂછયું છે કે-હે ભગવન એક સમયમાં કેટલા પુલાક હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે જોચમા કિવન્નમrણ જ ઉત્તર ગથિ સિર નથિ હે ગૌતમ! પ્રતિપદ્યમાન–એજ કાળમા પુલાક ભાવને પ્રાપ્ત કરવાવાળા પુલાકની અપેક્ષાથી એક સમયમાં પુલાક કેઈ વાર શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૭૫
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy