SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિસેવક હૈાય છે ? કે ઉત્તરગુણ્ણાના પ્રતિસેવક હેાય છે ? જો તે મૂલશેાના એટલે કે પ્રાણાતિપાત વિરમણુ વિગેરેના વિરાધક હોય છે, તે તે પ્રાણાતિપાત વિગેરે પાંચ આસ્રવા પૈકી કઇ એક આસવના સેવનારા હોય છે. અને જો તે ઉત્તરગુણેાના વિરાધક હાય છે, તેા એ સ્થિતિમાં તે દસ પ્રકારના પ્રત્યાખ્યાન પૈકી કોઇપણ એક પ્રત્યાખ્યાનના પ્રતિસેવક હોય છે. ‘નવા સમાચસંગર વ જોવ ટ્રાવળિ વિ' સામાયિક સયતના કથન પ્રમાણે ઇંઢોપસ્થાપનીય સચત પણ ચારિત્રના પ્રતિસેવક હૈાય છે, અને અપ્રતિસેવક પણ હાય છે, જો તે પ્રતિસેવક હાય છે, તા તે મૂલગુ@ાના પણ પ્રતિસેવક હેાય છે, અને ઉત્તર ગુ]ાના પશુ પ્રતિસેત્રક હોય છે. અર્થાત્ વિરાધક હાય છે. મૂલગુણેના વિરાધક થાય ત્યારે તે પાંચ આસવ પૈકી કાઈ એક આસવના સેવનાર હાય છે. અને ઉત્તરગુણ્ણાની વિરાધનામાં તે ઇસ પ્રકારના પ્રત્યાખ્યાન પૈકી કાઈ પણુ એક પ્રત્યાખ્યાનના વિરાધક હાય છે. ‘રિહારનિમુદ્ધિસંગ પુચ્છા' હું ભગવત્ પરિહાર વિશુદ્ધિક સયત શું ચારિત્રના વિરાધક હોય છે ? અથવા અવિરાધક–આરાધક હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે‘નોયમા ! નોં ડિલેવર હોના, ડિલેવર ફોન્ના' હે ગૌતમ! પરિહાર વિશુદ્ધિક સંયત ચારિત્રના વિરાધક હાતા નથી. પરંતુ તે અવિરાધક અર્થાત્ ચારિત્રના આરાધક હાય છે. 'વ' નામ અદ્દલાયસન' એજ પ્રમાણે યથાખ્યાત સૂયત પશુ ચારિત્રના વિરાધક હાતા નથી. પરંતુ અવિરાધક હોય છે. અહિયાં યાત્રપદ્મથી સૂક્ષ્મ સપરાય સયત બ્રહણ થયેલ છે. કેમકે સૂક્ષ્મ સંપરાય સયત પણ પેાતાના ચારિત્રના વિરાધક હાતા નથી, પરંતુ અવિાષક-આરાધક જ હાય છે. એ રીતે આ પ્રતિસેવના દ્વાર કહ્યુ છે, પ્રતિસેવનાદ્વાર સમાપ્ત, હવે સાતમા જ્ઞાનદ્વારનુ કથન કરવામાં આવે છે. ‘આમાસંગમે ાં અંતે ! જડ્યું નાગેલુ હોન્ના' હે ભગવન સામાયિક સયત કેટલા નાનામાં હોય છે? અર્થાત્ સામાયિક સયતને કેટલા જ્ઞાન હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-ટોપુ વા ત્તિપુ યા જવુ યા નાળસુ હોન્ના' હૈ ગૌતમ! સામાયિક સયતને બે ત્રણ અથવા ચાર જ્ઞાન હાય છે. ‘વ ના બ્રાયણીબા તહેવ ચત્તા નાળા મચળાર્’ આ રીતે કષાય કુશીલના કથન પ્રમાણે ચાર જ્ઞાન ભજનાથી એટલે કે-વિકલ્પથી ચાર જ્ઞાન હૈાય છે. સામાયિક સયત જો એ જ્ઞાનાવાળા હાય છે, તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ એ જ્ઞાનવાળા હાય છે. અને જો ત્રણ જ્ઞાનાવાળા હાય તા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન આ ત્રણ જ્ઞાનાવાળા હોય છે. તથા ઝૈ ચાર જ્ઞાનાવાળા હોય તેા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃપ્રય જ શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૮ ૬
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy