________________
બત્તીસર્વે ક્ષેત્ર દ્વાર કા નિરૂપણ
હવે ૩૨ મા ક્ષેત્રદ્વારનું કથન કરવામાં આવે છે.
ક્ષેત્રથી અહિયાં અવગાહના ક્ષેત્ર કે જે આકાશ પ્રદેશ રૂપ હોય છે. તેનુ ગ્રહણ થયેલ છે. પુજાર્ ન મરે ! હોળÆ સિલે મને રોંજ્ઞા, અસંવેખ્તાને હોન્ના' શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું છે કે હે ભગવન્ પુલાક લેકના સંખ્યાતમા ભાગમાં રહે છે? અથવા અસખ્યાતમાં ભાગમાં રહે છે? આવા સંલેનેણુ મળેલુ હોગા' સખ્યાતભાગેામાં રહે છે ? અથવા અસંવેગેતુ મળેલુ ફોજ્ઞા અસખ્યાત ભાગેામાં અથવા પથ્થરોપ ફ્રોજ્ઞા' સઘળા લેાકમાં રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેનોચમા ! નો સંઘે માળે ૉઙ્ગા' હે ગૌતમ! પુલાક લેકનાં સખ્યાતમાં ભાગમાં રહેતા નથી. ‘સંલગ્નમાળે ફૉઙ્ગા' પરંતુ લેકના અસંખ્યાતમા ભાગમાં રહે છે. એજ રીતે નો સવૅસ્નેકુ મારñમુદ્દોન્ના, નો ત્રસંવેગ્નેયુ મળેલુ ોંજ્ઞા' લેાકના સખ્યાતમા ભાગમાં પણ રહેતા નથી. અને લેકના અસંખ્યાતમા ભાગમાં પણ રહેતા નથી, પુલાક લેાકાકાશના અસંખ્યાતમા ભાગમાં રહે છે. એવું જે કહેલ છે. તે પુલાકના શરીરને લઈને કહેલ છે. કેમકે પુલાકનુ` શરીર લેાકાકાશના અસંખ્યાતમા ભાગ માત્રમાં અવગાહુનાવાળુ હાય છે ‘વ નાવ નિય' એજ પ્રમાણેનુ' કથન બકુશ, પ્રતિસેવના કુશીલ, કષાય કુશીલ, અને નિગ્રન્થના સબધમાં પણ સમજવું' તથા ખકુશથી લઈને નિર્થ સુધીના સઘળા સાધુ લેાકાકાશના અસંખ્યાતમા ભાગમાં અવ ગાડુનાવાળા હૈાય છે. ‘ગ્નિનાળ પુચ્છા’હે ભગવન્ સ્નાતક લેાકના સંખ્યાતમા ભાગમાં રહે છે ? અથવા અસંખ્યાતમા ભાગમાં રહે છે ? અથવા લાકના સુખ્યાત ભાગેામાં રહે છે ? અથવા લાકના અસખ્યાત ભાગામાં રહે છે? અથવા સંપૂર્ણ લાકમાં રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેનોયમા ! નો સવે મારો ફોન, ત્રસંવેન્નમાો હોન્ના ડે ગૌતમ ! સ્નાતક લેાકાકાશના સ`ખ્યાતમા ભાગમાં રહેતા નથી પરંતુ તે લાકાકાશના અસંખ્યાતમા ભાગમાં રહે છે. એજ રીતે તે લેાકના સખ્યામા ભાગેામાં પણ રહેતા નથી, પરંતુ લેાકાકાશના અસખ્યાતમા લાગેામાં રહે
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૭૩