SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ઇકતીસર્વે સમુદ્રધાન દ્વારકા નિરૂપણ હવે ૩૧ માં સમુદ્રઘાતકારનું કથન કરવામાં આવે છે. “gછા i મરે! શરૂ કસુવાવા પત્તા” હે ભગવન્ મુલાકને કેટલા સમુદુઘાત હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–ોચમા ! સિનિ કુવા પન્ના' હે ગૌતમ! પુલાકને ત્રણ સમુદ્રઘાત હોય છે. “ હા તે આ પ્રમાણે છે-વેચનાતમુaણ, વાલમુઘાર મiઉતારઉઘા” વેદના મુદ્દઘાત, કષાયસમુદ્દઘાત, અને મારણાન્તિક સમુદ્દઘાત પુલાકને સંજવલન કષાયને ઉદય થાય છે. તેથી કષાયસમુદ્દઘાત થઈ શકે છે. કેમકેચારિત્રવાળાઓને સંજ્વલન કષાયને ઉદય થવાથી કષાય સમુદ્રઘાત થાય છે. જે કે પુલાકને મરણ હેતું નથી. તે પણ અહિયાં મારણાનિક સમુદુઘાતનું કથન વિરૂદ્ધ પડતું નથી. કેમકે-સમુદ્રઘાતથી નિવૃત્ત થયા પછી કષાય કુશીલ વિગેરેના પરિણામ થયા પછી તેનું મરણ થાય છે. i અંતે ! પુઝા' હે ભગવન બકુશેને કેટલા સમુદુઘાત હોય છે? આના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જો મા ! વંચામુકાયા પત્તા હે ગૌતમ ! બકુશને પાંચ સમુદ્દઘાતે હોય છે. “તં જણા” તે આ પ્રમાણે છે. વેદના સમુદ્દઘ.ત ૧ કષાયસમુદ્દઘાત ૨ મારણાન્તિક સમુદૂઘાત ૩ વિક્રિયસમુદ્દઘાત ૪ અને તેજસસમુદઘાત ૫ “વં શિવનારી વિ’ એજ પ્રમાણે પ્રતિસેવના કુશીલને પણ એજ પાંચ સમુદ્દઘાત હોય છે. “સાચવણઝલ પુછા' કષાય કશીલ સાધને કેટલા સમુદ્દઘાત હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“નોરમા છે મુઘારા પુનત્તા” હે ગૌતમ! કષાયકુશીલ સાધુને ૬ છે સમુદ્રઘાત હોય છે. “ હા તે આ પ્રમાણે છે–વેદનાસમૃદુઘાત ૧ કષાય સમઘાત ૨ મારણતિક સમુદ્દઘાત ૩ વૈક્રિયસમુદ્દઘાત ૪ તૈજસસમુદ્દઘાત ૫ અને આહારક સમુદુઘાત ૬ “fma f gછા” હે ભગવન નિગ્રંથને કેટલા સમદુધાત હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે-“જોવા ! નધિ ઘર વિ’ હે ગૌતમ ! નિગ્રંથને એક પણ સમુઘાત હેતે નથી. કેમ કેનિર્ગસ્થને સ્વભાવ જ એવો હોય છે. “સિરાયa gછા” હે ભગવન સ્નાતકને કેટલા સમુદુઘાતે હોય છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ચમા !”હે ગૌતમ ! નાતકને “જે દેવદિ સમુઘg કેવળ એક કેવલી સમદુઘાત જ હોય છે. બીજા મુદ્દઘાતે હોતા નથી. એ રીતે આ સમુદ્દઘાતદ્વાર સમાપ્ત . શ્રી ભગવતી સૂત્ર : ૧૬
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy