SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ થતું નથી, ત્યાં સુધી પુલાકપણામાં રહેલા છ મરતા નથી, તથા મુલાક અવસ્થાથી પતિત પણ થતા નથી. તે કારણથી જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત કાળ તેમને કહેલ છે. “પુછા' હે ભગવન બકુશ કાળની અપેક્ષાથી કેટલા કાળ સુધી રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જયના ! = ળ ઘર મ કરજો રેડૂળ પુત્રી છે ગૌતમ ! કાળની અપેક્ષાથી બકુશ જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી કંઈક છે એક પૂર્વકેટી સુધી રહે છે. અહિયાં બકુશને જઘન્યથી એક સમયને કાળ કહ્યો છે, તેનું કારણ એ છે કે--બકુશને ચારિત્ર પ્રાપ્તિ પછી તરત જ મરણ થવાની સંભાવના રહે છે, અને પૂર્વ કેટીની આયુષ્યવાળા આઠ વર્ષને અને ચારિત્રગ્રહણ કરી લે છે. તે અપેક્ષાથી કંઈક કમ એક પૂર્વકેટીને કહ્યો છે, “પૂર્વ વિના કુરીતે નિ જણાયરી ”િ આજ પ્રમાણેનું કથન પ્રતિસેવનાકુશીલ અને કષાય કુશીલના સમ્બન્ધમાં પણ જાણવું જોઈએ અર્થાત એ બને પણ જઘન્યથી એક અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી કંઈક કમ એક પૂર્વકટી સુધી રડે છે. ચિકે g? હે ભગવદ્ નિગ્રથ કાળની અપેક્ષાથી કેટલા કાળ સુધી રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે જોયા! કાળ pજ પમાં વોળ સંતો મુહુરરં? હે ગૌતમ! નિગ્રંથ જ ઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત સુધી રહે છે અહિયાં નિગ્રંથને રહેવાનો કાળ જે જઘન્યથી એક સમયને કહ્યો છે, તેનું કારણ એવું છે કેઉપશાન્ત મહવાળા નિર્ગસ્થના મરણની સંભાવના પ્રથમ સમયના સમનન્તર જ -તરત જ થાય છે. તથા નિન્ય અવસ્થાને ઉત્કૃષ્ટ કાળ એક અંતર્મુહર્તાને હોય છે. તેથી ઉત્કૃષ્ટથી તેને એટલે કહેલ છે. “fair ” હે ભગવન નાતક કાળની અપેક્ષાથી કેટલા કાળ સુધી રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જયમા ! કનેf સંતોમુહુરં જ લે પુaો દ્ી’ હે ગૌતમ! સ્નાતક જઘન્યથી એક અન્તમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી કંઈક ઓછા એક પૂર્વકેટિ વર્ષ સુધી રહે છે. જઘન્યથી જે અન્તર્મુહૂર્તન કાળ કહ્યો છે, તે આયુષ્યના ઇલા અંતમુહૂર્તમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થયા પછી કહેલ છે. હવે સૂત્રકાર પુલાક વિગેરેના બપણાને લઈને પ્રથક રૂપથી તેઓની કાળમાન કહે છે–આમાં શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું છે કે “પુછાયા જ મરે ! જાગો જેવા હોંતિ હે ભગવન સઘળા પુલાકે કાળની અપેક્ષાથી કેટલા કાળ સુધી રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જોચના રાજોળ ર રમ' હે ગૌતમ ! સઘળા પુલાકે કાળની અપેક્ષાએ જઘન્યથી શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૬૯
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy