________________
“પુછા” હે ભગવદ્ બકુશને અનેક ભવમાં કેટલા “આકર્ષ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ચમા ! કન્સેળ લોનિ, amam તારમા' હે ગૌતમ ! બકુશને ઉત્કૃષ્ટથી અનેક ભવમાં જઘન્યથી બે આકર્ષ અને ઉત્કૃષ્ટથી બે હજારથી લઈને નવ હજાર સુધી આકર્ષક હોય છે. આ કથનને સારાંશ એ છે કે-બકુશને ઉત્કૃષ્ટથી આઠ ભાવ હોય છે. તેમાંથી પ્રત્યેક ભવમાં વધારેમાં વધારે શતપૃથકત્વ “આકર્ષ હોય છે. એ રીતે આઠે ભવમાં ઉત્કૃષ્ટથી ૯-૯ નવસે નવસો “આકર્ષથઈ જાય છે. નવસો “આકર્ષની સાથે ૮ ને ગુણાકાર કરવાથી બધા મળીને કુલ ૨૦. સાત હજાર બસે થાય છે. તેથી અહિયાં બકુશને ઉત્કૃષ્ટથી ૯ નવ હજાર સુધી “આકર્ષ' કહ્યા છે.
“નિયંત્રણ નં પુછા” હે ભગવદ્ નિગ્રંથને અનેક ભામાં કેટલા આકર્ષ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ોચના! નgomળ સોનિ વકોનું ઘર' ગૌતમ! નિગ્રંથને અનેક ભવેમાં ઓછામાં ઓછા બે આકર્ષ અને વધારેમાં વધારે પાંચ આકર્ષ હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે–નિર્ચથને ઉત્કૃષ્ટથી ત્રણ ભવ હોય છે. તેમાંથી પહેલા ભવમાં બે આકર્ષ” બીજા ભવમાં બે “આકર્ષ અને ત્રીજા ભવમાં એક આ રીતે ઉત્કૃષ્ટ પણમાં નિત્થને પાંચ “આકર્ષ હોવાનું કહેલ છે. છેલ્લી ક્ષેપક નિર્મથ અવસ્થાનું આકર્ષ' કરીને તે સિદ્ધ થઈ જાય છે.
fણાયરd i gછા' હે ભગવન સ્નાતકને નાના ભાવમાં એટલે કે અનેક ભામાં કેટલા “આકર્ષ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે–ચના! રથિ gaો વિ' હે ગૌતમ! સ્નાતકને એકપણ ‘આકર્ષ હેતું નથી. પ્રસૂન ૧૧
કાલાદિ દ્વારકા નિરૂપણ / ઉન્નીસર્વે કાલ દ્વાર કા નિરૂપણ
હવે ઓગણત્રીસમા દ્વારથી તેત્રીસમા દ્વાર સુધીના દ્વારનું કથન કરવામાં આવે છે. “પુરાણ નં અંતે !” ઈત્યાદિ
ટીકાર્થ–પુજા નં મંરે ! મો રદિજા' ફોરૂ' હે ભગવન કાળની અપેક્ષાથી પુલાક કેટલા કાળ સુધી રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે જો મા ! કન્સેળ બંતોમુહુરં વરોળ વિ બત. મુકુત્ત” હે ગૌતમ ! પુલાક કાળની અપેક્ષાએ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એક અંતમુહૂર્ત સુધી રહે છે. અર્થાત્ જ્યાં સુધીમાં એક અંતમુહૂર્ત સમાપ્ત
શ્રી ભગવતી સૂત્ર : ૧૬