________________
અઠ્ઠાઇસર્વે આકર્ષ દ્વારકા નિરૂપણ
હવે અઠયાવીસમાં આકર્ષ દ્વારનું કથન કરવામાં આવે છે.
“gઢાનg it મં! વમવાળીયા સફા સાજરિતા પત્તા” હે ભગવાન મુલાકને એક ભવમાં ચારિત્ર પરિણમાત્મક આકર્ષ કટલા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે જો મા! gો, ૩ોળે સિન્નિ' હે ગૌતમ ! મુલાકને એક ભવમાં જઘન્યથી એક આકર્ષક હોય છે અને ઉત્કૃષ્ટથી ત્રણ “આકર્ષ હોય છે. વાસણ પુછા' હે ભગવન્ બકુશને એક ભવમાં ચારિત્ર પરિણામભક “આકર્ષ” કેટલા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“જો મા ! જ્ઞાનેm gો સત્તા હે ગૌતમ ! બસને જઘન્યથી એક “આકર્ષ અને ઉત્કૃષ્ટથી શત પૃથકત્વ એટલે કે બસેથી લઈને નવસો સુધી “આકર્ષ હોય છે. એ જ કહ્યું છે કે- તિg
સય g૪ જ હો વિર” gવં કહેવાની વિ બકુશના કથન પ્રમાણે પ્રતિસેવના કુશીલને પણ એક ભવમાં જઘન્યથી એક જ “આકર્ષ હોય છે. અને ઉત્કૃષ્ટથી બસથી લઈને નવસે સુધીના “આકર્ષ હોય છે. ઘાર રસ્તે વિ' એજ પ્રમાણે કષાય કુશીલને પણ એક ભવમાં જઘન્યથી એક જ આકર્ષ હોય છે. અને ઉત્કર્ષથી શત પૃથકત્વ એટલે કે બસોથી લઈને નવસે સુધીના “આકર્ષ” હોય છે.
“નિયંકર પુછા” હે ભગવદ્ નિગ્રંથને એક ભવમાં કેટલા “આકર્ષ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે ક–જોયમકgomoi um gો રો”િ હે ગૌતમ ! નિગ્રન્થને જઘન્યથી એક ભવમાં એક “આકર્ષ હોય છે. અને ઉતકૃષ્ટથી ઉપશમ નિત્થને બે વાર ઉપશમ શ્રેણી કરવાથી બે “આકર્ષ હોય છે. “તિનાથa પુછા” હે ભગવન્ સ્નાતકને એક ભવમાં કેટલા “આકર્ષ હોય છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જોયા જો’ હે ગૌતમ! સ્નાતકને એક ભવમાં એક જ આકર્ષ હોય છે.
“gઢારસ જે મરે ! જાળામવાળીયા વાઘા બાજરિણા તત્તત્તા હે ભગવન મુલાકને અનેક ભમાં કેટલા “આકર્ષ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ચમા હomળે વોનિન, વોí સર હે ગૌતમ! પુલાકને અનેક ભવમાં જઘન્યથી બે આકર્ષ અને ઉત્કૃષ્ટથી સાત આકર્ષ હેય છે કહેવાનું તાત્પર્ય એ છે કે-મુલાકને એક ભવમાં એક અને બીજા ભવમાં બીજું “આકર્ષ હોય છે. આ રીતે અનેક ભવનો આશ્રય કરીને પુલાકને જઘન્યથી બે “આકર્ષ' કહ્યા છે પુલાક અવસ્થા ઉત્કૃષ્ટથી ત્રણ ભમાં હોય છે. તેમાં એક ભવમાં ઉત્કૃષ્ટથી તે ત્રણ વાર હોય છે. આ રીતે પહેલા ભવમાં એક “આકર્ષ અને બે ભમાં ત્રણ ત્રણ “આકર્ષ થવાથી અનેક ભવની અપેક્ષાથી ૭ સાત “આકર્ષ ઉત્કૃષ્ટપણાથી થાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૬ ૭