________________
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-પોચમા ! ચકલાં નર્, હિલેવળા રાં વાસાચજીલીરુત્ત ના અસંગમ' ના સંગમાસંગમ' વાઇસંજ્ઞ' હૈ ગૌતમ ! અકુશ, અકુશ અવસ્થાને ઈંડે છે. અને પ્રતિસેવનાકુશીલ અવસ્થા, કષાય કુશીલ અવસ્થા, અસ યમ અવસ્થા, અથવા સ્યમાસયમ અવસ્થાને પ્રાપ્ત કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-મકુશ સાધુ જ્યારે પેાતાની બકુશ અવસ્થાના ત્યાગ કરે છે, ત્યારે અથવા તે તે પ્રતિસેવના કુશીલ થાય છે, અથવા કષાયકુશીલ થાય છે, અથવા અસયત થાય છે. અથવા સયતાસયત થાય છે. ‘દિલેવળા લીહેન મને ! દિવુન્ના' 'હું ભગવત્ પ્રતિસેવના કુશીલ જ્યારે પેાતાના સ્થાનથી પતિત થઈ જાય છે, પ્રતિસેવના કુશીલ અવસ્થાને છેડી દે છે. ત્યારે તે શુ' છેડે છે ? અને કાને પ્રાપ્ત કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નોંયમા ! ડિલેયળા कुसीलत्तं जहइ, बउमत्तं वा कसायकुसीलत्त वा असंजमं वा, संजमासंजम वा સંજ્ઞરૂ' હે ગૌતમ ! જ્યારે પ્રતિસેવના કુશીલ તે અવસ્થાના પરિત્યાગ કરે છે, ત્યારે તે ખકુશ અવસ્થાને પ્રાપ્ત કરે છે, અને કષાય કુશીલ અવસ્થા પ્રાપ્ત કરે છે. અથવા અસયમ અવસ્થાને પ્રાપ્ત કરે છે. અને સયમાસ યમ અવસ્થાને પ્રાપ્ત કરે છે. હ્રષાચર્ણ છે પુષ્કા' હે ભગવન્ કષાય કુશીલ સાધુ જ્યારે પાતાની કષાય કુશીલ અવસ્થાના ત્યાગ કરે છે, ત્યારે તે શુ... છેડે છે ? અને શુ પ્રાપ્ત કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે'गोयमा ! कसायकुसीलत्त जहइ पुलायत्त वा बसन्त वा, पडि सेवणाकुसील ' યા નિયંત્રુત્ત વાસંગમ વા, સંજ્ઞમસંગમ વા વસંજ્ઞ' હૈ ગૌતમ ! કષાય કુશીલ જ્યારે કષાય કુશીલપણાના પરિત્યાગ કરે છે, ત્યારે તે પુલાક અવ સ્થાન પ્રાપ્ત કરે છે, અથવા અકુશ અવસ્થાને પ્રાપ્ત કરે છે. અથવા પ્રતિ સેવના કુશીલ અવસ્થાને પ્રાપ્ત કરે છે. અથવા નિગ્રન્થ અવસ્થાને પ્રાપ્ત કરે છે. અથવા સયમાસયમ અવસ્થાને પ્રાપ્ત કરે છે.
‘નિયંà નું પુચ્છા’'હે ભગવન્ નિગ્રન્થ, નિગ્રન્થ અવસ્થાને જ્યારે પરિત્યાગ કરે છે, ત્યારે તે શું છેાડે છે ? અને શું પ્રાપ્ત કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘વોચમા ! નિયંત્ત દૂર, જલાય ઘીરુત્ત ના, ખ્રિનાચત્ર' ના અસંગમ વાકસંગ્ન' હે ગૌતમ ! નિગ્રન્થ જ્યારે નિગ્રન્થ અવસ્થાના ત્યાગ કરે છે, ત્યારે તે કષાય કુશીલ અવસ્થાને પ્રાપ્ત કરે છે. અથવા સ્નાતક અવસ્થાને પ્રાપ્ત કરે છે, અથવા અ×'યમ અવસ્થાને પ્રાપ્ત કરે છે, પશુ સચમાસયમ અવસ્થાને પ્રાપ્ત કરતા નથી. આ કથનનુ તાત્પ એ છે કે-ઉપશમ નિગ્રન્થ શ્રેણિથી પડતાં સકષાય-કષાય કુશીલ થાય છે. અને જો તે શ્રેણીના શિખર પર મરે છે, તા દેવની પર્યાયથી ઉત્પન્ન
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૬ ૩