SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ બે કર્મ પ્રકૃતિ “ઘા જો ૪ કરીને નામ કર્મ અને ગેત્ર કમ એ બે ક પ્રકૃતિની ઉદીરણા કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-સ્નાતક જ્યારે સગી અવસ્થામાં વર્તે છે. અર્થાત્ સ્થિત રહે છે, ત્યારે તે આયુ અને વેદનીય એ બે કમ પ્રકૃતિની પહેલેથી જ ઉદીરણા થઈ જવાને કારણે બાકીની બચેલી આ નામ અને ગોત્ર એ બે જ કર્મ પ્રકૃતિની ઉદીરણા કરે છે, અને જ્યારે તે અગી અવસ્થામાં આવી જાય છે. ત્યારે તે ત્યાં કોઈપણ કર્મ પ્રકૃતિની ઉદીરણા કરતા નથી. તેથી “ફીણવા ગરીરા વા' એ પ્રમાણે સૂત્રકારે કહ્યું છે. એ રીતે આ ઉદીરણું દ્વાર સમાસ રૂ. ૧૦ ચોઇસર્વે ઉપસંપઠાન દ્વારકા નિરૂપણ હવે ઉપસંદ્ધાનદ્વારનું કથન કરવામાં આવે છે. “પુછાઇ ગં અંતે ! પુજાચત્ત મને જિં જ ઈત્યાદિ ટીકાર્થ—અહિયાં ઉપસંદ્ધાનમાં ઉપસંપર્ અને હાન એ બે પદે આવેલા છે. તેમાં પ્રાપ્તિનું નામ ઉપસંપતું અને ત્યાગનું નામ હાન છે. પુલાક-પુલાકપણ વિગેરેને ત્યાગ કરીને સકષાયપણા વિગેરેની પ્રાપ્તિ કરે છે. એજ વાત ગૌતમસ્વામીએ આ નીચે પ્રમાણે પૂછી છે. “પુજાણ ! પુષ્ટાચત્ત નમાળે રદ્દ = હે ભગવન પુલાક પુલાકરૂપ અવસ્થાનો ત્યાગ કરીને કેને પરિત્યાગ કરે છે? અને “ પસંsg કેની પ્રાપ્તિ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જોવા! પુરાત્ત કરૂ સાથીસૂર્ણ વા અસંખ્ય વા વપસંજ્ઞ' હે ગૌતમ! પુલાક પુલાક ભાવને પરિત્યાગ કરે છે. અને કષાય કુશીલપણાની અથવા અસંયમ અવસ્થાની પ્રાપ્તિ કરે છે, પુલાક પુલાક ભાવને છેડતા થકે કષાયકુશીલ સંયત જ હોય છે. કેમકે-તેમને કષાયકુશીલની જે જ સંયમસ્થાનેને સદ્ભાવ હોય છે. એ પ્રમાણે જેને જેને સંયમસ્થાનને સદ્ભાવ છે, તે કષાયકુશીલ વિગેરે અવસ્થાઓને છેડીને તે તે ભાવને પ્રાપ્ત કરે છે, એ જ રીતે બધે ઠેકાણે સમજવું જોઈએ કષાયકુશીલ વિદ્યમાન પિતાની સરખા સંયમસ્થાનવાળા પુલાક વિગેરે ભાવેને પ્રાપ્ત કરે છે. અને અવિદ્યમાન સમાન સંયમસ્થાનવાળા નિગ્રંથ ભાવને પ્રાપ્ત કરે છે નિ9 કષાયકુશીલપણાને અથવા સ્નાતકપણાને પ્રાપ્ત કરે છે. સ્નાતક સિદ્ધગતિને જ પ્રાપ્ત કરે છે. એજ વાતને સૂત્રકાર પ્રગટ કરે છે. આ વિષયમાં ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે–ારણે ભરે જવારં કમાણે જિં ન ઇ ઝાપક7 હે ભગવન બકુશ, બકુશપણાને પરિત્યાગ કરતે થકે કેને છેડે છે ? અને કેને પ્રાપ્ત કરે છે? શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૬૨
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy