________________
કરે છે, ત્યારે તે પૂરેપૂરી આઠે કર્મ પ્રકૃતિની ઉદીરણા કરે છે. અને જ્યારે છ કમ પ્રકૃતિની ઉદીરણ કરે છે, ત્યારે તે આયુ અને વેદનીય કમ પ્રકૃતિને છેડીને બાકીની જ્ઞાનાવરણ, દશનાવરણ, મોહનીય, નામ, ગોત્ર, અને અંતરાય આ છ કર્મ પ્રકૃતિએ ની ઉદીરણું કરે છે. “#તારકુરી gછા? હે ભગવન કષાય કુશીલ કેટલી કમ પ્રકૃતિની ઉદીરણા કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે જો ! સત્તવિદ્દ કસીર વા અગ્રણ કરીu જા, દિવE કરીe Rા, પંવિદ રહી વા” હે ગૌતમ ! કષાય કુશીલ સાત પ્રકારની કમ પ્રકૃતિની ઉદીરણ કરે છે કે આઠ પ્રકારની કર્મ પ્રકતિની ઉદીરણ કરે છે, અથવા છ પ્રકારની કમ પ્રકૃતિની કે પાંચ પ્રકારની કર્મ પ્રકૃતિની ઉદીરણ કરે છે. સર કરીમાળે આવરવાળો સત્ત શામકીઓ કરીને જ્યારે તે સાત કમ પ્રકૃતિની ઉદીરણ કરે છે, ત્યારે તે આયુકર્મને છોડીને સાત કમ પ્રકૃતિની ઉદીરણું કરે છે “ગાર
વીરેમાળ પરિપુરના ગો અ જન્મvnડીલો કરીને જ્યારે તે આઠ કર્મ પ્રકૃતિની ઉદીરણ કરે છે, તે જ્ઞાનાવરણીય વિગેરે આઠે આઠ કર્મ પ્રકૃતિની ઉદીરણા કરે છે. ૪ ૩રીરેમાને ભાવળિઝાઝાગો છ Munણીવો વીgિ જયારે તે છ કમ પ્રકૃતિની ઉદીરણ કરે છે, ત્યારે તે આયુ અને વેદનીય એ બે કર્મ પ્રકૃતિને છેડીને છ કમ પ્રકૃતિની ઉદીરણા કરે છે. અને જ્યારે તે “વંર વીરેમાળે ગાયણિsઝમોળિsઝવાળો જંજ જન્મજાવી શરીરે પાંચ કર્મ પ્રકૃતિની ઉદીરણા કરે છે, ત્યારે તે આયુષ્ય, વેદનીય અને મેહનીય એ ત્રણ કર્મ પ્રકૃતિને છોડીને બાકીની પાંચ કમ પ્રકૃતિ. ની ઉદીરણ કરે છે.
Fળ જે પુરઝ હે ભગવન નિગ્રંથ કેટલી કર્મબકૃતિની ઉદીરણા કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- મા! iાવિ પીર ના તુસિંહ વા' હે ગૌતમ! નિગ્રંથ પાંચ અથવા બે કર્મ પ્રકૃતિની ઉંદીરણા કરે છે. “ર વીરેમાળે આવેળાનો બિઝનના વંશ - વાડીનો વણી જે તે પાંચ કર્મ પ્રકૃતિની ઉદીરણા કરે છે, ત્યારે આયુ, વેદનીય, મેહનીય, એ ત્રણ કર્મ પ્રકૃતિને છોડીને બાકીની પાંચા કર્મ પ્રકૃતિની ઉદીરણ કરે છે. અને જ્યારે તે “રો હરીરેમાળે જોઈ જ રીતે બે કર્મપ્રકૃતિની ઉદીરણા કરે છે, ત્યારે તે નામ અને ગોત્ર કર્મ એ બે કમ પ્રકૃતિની ઉદીરણ કરે છે.
શિકાર નં જુઠ્ઠા' હે ભગવન સ્નાતક કેટલી કમ પ્રકૃતિની ઉદીરણા કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે “નોરમા! સુવિદ રફીu mt ગgવીe ar” હે ગૌતમ ! સનાતક બે કર્મ પ્રકૃતિની ઉદીરણા કરે પણ છે, અને નથી પણ કરતા જ્યારે તે બે કર્મ પ્રકૃતિની ઉદીરણા કરે છે, તે તે
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૬૧.