SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ તેઇસર્વે ઉદીરણા દ્વારકા નિરૂપણ હવે ઉદીરણાદ્વારનું કથન કરવામાં આવે છે. પુરાણ અંતે! રૂ માલો વીરે હે ભગવન પુલાક કેટલી કર્મ પ્રકૃતિની ઉદીરણું કહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેજો મા ! સાવળિકવો છે જwinહીરો રીર હે ગૌતમ! પુલાક આયુ અને વેદનીય કર્મ પ્રકૃતિને છોડીને બાકીની છ કર્મ પ્રકૃતિની ઉદીરણ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે–પુલાક આયુ અને વેદનીય કર્મની ઉદીરણા કરતા નથી. કેમકે-તેમને એ પ્રકારના અધ્યવસાય સ્થાન દેતા નથી. પરંતુ તે પહેલા એ બનેની ઉદીરણ કરીને પુલાક અવસ્થાને પ્રાપ્ત કરે છે. તેથી તે પુલાક અહિયાં તે બેની ઉદીરણ કરતા નથી. એજ રીતે આગળ પણ જે જે પ્રકૃતિની ઉદીરણા કરતા નથી. તે તે કમ પ્રકૃતિને પહેલા ઉદીરણ કરીને પુલાક વિગેરે અવસ્થાને પ્રાપ્ત કરે છે, તેમ સમજવું જોઈએ. “વરણે પુરા” હે ભગવન બકુશ કેટલી કમ પ્રકૃતિને બંધ કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ોચમા ! સત્તવિ વીu Rા જpવિદ રહી કા વિંછુ કરીu T” હે ગૌતમ ! બકુશ સાત કમ પ્રકૃતિની અથવા આઠ કર્મ પ્રકૃતિની અથવા છ કમ પ્રકૃતિની ઉદીરણ કરે છે. સર કણીરેમાં ગાવશawાગો રાજગો કરીને જ્યારે તે સાત કર્મ પ્રકૃતિને ઉદીરક-ઉદીરણા કરવાવાળો હોય છે, ત્યારે તે આયુકર્મને છેડીને બાકીની સાત કમ પ્રકૃતિની ઉદીરણ કરે છે. “ વસીરેમાળ પર જુના ગઠ્ઠ મવથી કરીને જ્યારે તે આઠ કમ પ્રકૃતિની ઉદીરણ કરે છે, ત્યારે તે સંપૂર્ણ જ્ઞાનાદિ આઠ કર્મ પ્રકૃતિની ઉદીરણા કરે છે. g dધીરેમાળે બાવળનવજ્ઞાઓ મૂકીશો કરી અને જ્યારે તે છ કર્મ પ્રકૃતિની ઉદીરણ કરે છે, ત્યારે તે આયુ અને વેદનીય કર્મ પ્રકૃતિને છેડીને બાકીની છ કમ પ્રકૃતિની ઉદીરણ કરે છે. “દિરના Jરી વિ હવે વેવ' પ્રતિસેવના કુશીલ પણ બકુશના કથન પ્રમાણે સાત, આઠ અથવા છ કર્મ પ્રકૃતિની ઉદીરણા કરે છે. જ્યારે તે સાત કર્મ પ્રકૃતિની ઉદીરણા કરે છે, ત્યારે તે આયુકર્મને છોડીને બાકીની જ્ઞાનાવરણુ, દર્શનાવરણ, વેદનીય, મેહનીય, નામ, ગોત્ર, અને અંતરાય આ સાત કર્મ પ્રકૃતિની ઉદીરણ કરે છે. અને જ્યારે તે આઠ કર્મ પ્રકૃતિની ઉદીરણા શ્રી ભગવતી સૂત્ર : ૧૬
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy