________________
સિગાણ પુરઝા' હે ભગવન સ્નાતકને કેટલા કર્મોને બંધ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જોમા! gવવંધા ના શવંધ વાર હે ગૌતમ! તે એક કર્મ પ્રકૃતિને બંધ કરે છે. અથવા બંધ કરતા નથી. જે સ્નાતકે મ ગ વિગેરે ગવાળા હોય છે, તેમને કર્મ બંધના કારણભૂત ભેગના સદૂભાવથી કેવળ એક સાતવેદનીય કર્મને જ બંધ હોય છે. અને જે સ્નતાક ગરહિત હોય છે, તે કર્મ બંધના હેતુભૂત ભેગને અભાવ હોવાથી સાતાદનીય કર્મને પણ બંધ કરતા નથી. તેથી તેઓને અખંયક કા છે. એ રીતે આ બંધદ્વારનું કથન કરેલ છે. બંધદ્વાર સમાપ્ત.
બાવીસર્વે વેદ દ્વારકા નિરૂપણ
હવે વેદકારનું કથન કરવામાં આવે છે.
gણા મં! શું જમgrફીગો વેર હે ભગવન પુલાક કેટલી કર્મ પ્રકૃતિનું વેદના અર્થાત્ અનુભવ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જો મા! નિગ #winી બો વેર હે ગૌતમ! તે નિયમથી આઠ કમ પ્રકૃતિ નું વેદન કરે છે. પૂર્વ =ાવ વવાયરી' એજ પ્રમાણે બકુશ પ્રતિસેવનાકુશીલ, અને કષાયકુશીલ આ સાધુઓ પણ નિયમથી આઠ કર્મ પ્રકૃતિનું વેદન કરે છે “ળિoi પુછા' હે ભગવન નિન્ય કેટલી કમ પ્રકૃતિનું વેદન કરે છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે“નોરમા ! મોળીનાગાલો પત્ત માટીમો વે' હે ગૌતમ! મોહનીય કર્મને છોડીને તે સાત કમ પ્રકૃતિ નું વેદન કરે છે. તે મેહનીય કર્મનું વેદન કરતા નથી તેનું કારણ એ છે કે તેઓને મેહનીય કમ કાંતે ઉપશાંત થઈ ચૂક્યું હોય છે, અથવા ક્ષીણ થઈ ચૂકેલ છે.
સિગાર પુછા' હે ભગવનું સ્નાતક કેટલી કર્મ પ્રકૃતિનું વેદન કરે છે? તેના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જો મા વેળા મારા નામનો રારિ સ્માઇલીમો વેર હે ગૌતમ ! નાટક, વેદનીય, આયુ, નામ, અને
ત્ર આ ચાર કર્મ પ્રકૃતિનું વેદન કરે છે. સ્નાતકને ચાર ઘાતિયા કર્મોનું એટલે કે-જ્ઞાનાવરણ, દર્શનાવરણ મેહનીય અને અંતરાય આ કર્મોનો સર્વથા અભાવ થઈ જાય છે. તેથી તેઓને તેનું વેદના હેતું નથી. અઘાતિયા રૂપ વેદનીય રૂપ વિગેરે કર્મોનું જ વેદના થાય છે. તેમ સમજવું. વેદનાદ્વાર સમાપ્ત.
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૫૯