________________
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે-“મા ! સત્તવિવંg જા કવિ વંધા વા' હે ગૌતમ! બકુશને સાત કર્મ પ્રકૃતિને અથવા આઠ કમ પ્રકતિને બંધ હોય છે. “સત્ત વંધમાણે રચવજ્ઞા પત્ત જwinણીનો જંગ
જ્યારે તેને સાત કર્મ પ્રકૃતીને બંધ થાય છે, ત્યારે તે આયુકમને છોડીને બાકીની સાત કર્મ પ્રકૃતિને બંધ કરે છે “બટૂ વંધમાળે હિપુના અમTrી ઘંધ અને જ્યારે તેને આઠ કર્મ પ્રકૃતિને બંધ થાય છે, ત્યારે તે સંપૂર્ણ આઠ કર્મ પ્રકૃતિને બંધ કરે છે. જેને આયુને બંધ ત્રણ ભાગમાં હોય છે. જે ત્રણ ભાગોમાં આયુને બંધ ન હોય તે બાકીના ત્રીજા ભાગના બે ભાગ જ્યારે સમાપ્ત થઈ જાય છે, ત્યારે આયુને બંધ થતું નથી. આજ વિચારને લઈને બકુશને સાત અથવા આઠ કર્મ પ્રકૃતિને બંધ કરનાર કહે છે, “u વિખાણીસે વિ” એજ પ્રમાણે પ્રતિસેવના કુશીલ પણ સાત અથવા આઠ કમ પ્રકૃતિના બંધક હોય છે.
“સાચવીસે પુછા” હે ભગવન કષાય કુશીલ સ ધ કેટલી કર્મ પ્રકૃતીને બંધ કરનાર હોય છે? “નોરમા ! સત્તવિવધ વા અવિશંખપ પા જીવિણચંધણ વા' હે ગૌતમ! કષાક કુશીલ સાધુ સાત કર્મ પ્રકૃતિને આઠ કર્મ પ્રકૃતિને અથવા છ કર્મ પ્રકૃતિનો બંધ કરનાર હોય છે.
ત્ત પંથમાળે આવકજાગો જા જન્મમાફીશો વંઘટ્ટ જે તે સાત કર્મ પ્રકુતિને બંધ કરનાર હોય છે, તે તે આયુકર્મને છોડીને બાકીની સાત કમ પ્રકૃતિને બંધ કરે છે. અને “ઘટ્ટ વંધમાળે” જ્યારે તે આઠ કર્મ પ્રકૃતિને બંધ કરે છે, ત્યારે “પરિવુનાનો બાકી વંદ' તે સપૂર્ણ આઠ જ કમ પ્રકૃતિને બંધ કરનાર હોય છે. “ વંધમાળે આવરોનિજાવનાઓ છે દમનકીબો વંધરૂ તથા જયારે તે છ કર્મ પ્રકૃતિને બંધ કરે છે, ત્યારે આયુકર્મ અને મોહનીય કર્મ પ્રકૃતિને છોડીને બાકીની ૬ કર્મ પ્રકૃતિને બંધ કરનાર હોય છે. કેમકે-કષાય કુશલ સાધુ સુમ સાંપરાય ગુણસ્થાનમાં આયુને બંધ કરતા નથી. કેમકે-સાતમા ગુણસ્થાન સુધી જ આયુકર્મને બંધ થાય છે. તથા બાદર કર્મના અભાવથી આ મહ. નીય કર્મને પણ બંધ કરતા નથી. તેથી તેઓને આયુ અને મેહનીય કામ પ્રકૃતિને છોડીને છ કમ પ્રકૃતિને જ બંધ થાય છે. “નિચંદે પુછા' હે ભગવન નિર્વથ કેટલી કમ પ્રકૃતિને બંધ કરે છે? આ પ્રશ્નના ઉત્ત ૨માં પ્રભુશ્રી કહે છે કે-વોચમા ! પ વેનિન્જ જર્ષ વંધર હે ગૌતમ! નિન્ય એક વેદનીય કર્મને જ બંધ કરે છે. બંધના કારણેમાં એક પેગ માત્રને જ સદ્દભાવ હેવાને કારણે તેઓને અન્ય કર્મને બંધ હોતે નથી,
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૫૮