SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશ્યા વિનાના હોતા નથી. ‘ર્ફે સહેણે હોન્ના' જો કષાયકુશીલ સાધુ લેશ્યાવાળા ઢાય છે, તે છે હું અંતે! પતુ છેલ્લાતુ હોગા' હે ભગવન્ તે કેટલી કેશ્યાઓવાળા હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે— “નોચમા ! અમ્મુ ઝેબ્રાસુ હોન્ના' હું. ગૌતમ! તે છ લેફ્સાવાળા હાય છે. એ પ્રમાણેનું જે આ કથન કરવામાં આવ્યુ છે, તે કષાય સહિતપણાને લઈને જ કહેલ છે. એ પ્રમાણે જણાય છે. નહીં તેા જે પૂર્વ પ્રતિપન્ન કષાય કુશીલ હાય છે, તે કાઈ એક જ લેસ્યાવાળા હાય છે. કહ્યુ પણ છે કે'पुत्र पडिवन्न पुण अन्नयरीए उ लेस्साए ' ' कण्हलेस्साए जाव सुकलेस्साए ' કૃષ્ણુલેફ્સાથી લઈને તે કષાય કુશીલ સાધુ નીલ લેશ્યાવાળા હાય છે. કાપાતિક લેશ્યાવાળા ડ્રાય છે. તૈજસ લેફ્સાવાળા હાય છે, પદ્મલેશ્યાવાળા હાય છે, અને શુકલલેશ્યાવાળા હાય છે તથા તે કષાયકુશીલ સાધુ કૃષ્ણ, નીલ, કાપેાતિક, તૈજસ પદ્મ અને શુકલ એ છ લેશ્માવાળા હૈાય છે. નિયંત્રે ન અંતે! પુટ્ટા' હું ભગવન જે નિગ્રન્થ સાધુ છે, તે લેશ્યાવાળા હોય છે કે લેફ્યા વિનાના હૈ!ય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-૪ ગૌતમ 1 તે વૈશ્યા સાથે હાય છે, લૈશ્યા વિનાના ઢાતા નથી. ગર્ હેલે હોળા લે નં અંતે ! તુ હેલાવુ ોન્ના' હે ભગવન્ જો તે લેફ્સાવાળા હાય છે, તા કેટલી લેસ્યાએ.વાળા હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેહે ગૌતમ ! તે નિગ્રન્થ સાધુ એક શુકલ લેસ્યાવાળા જ હાય છે. ‘શિબાર પુજ્જા' હે ભગન્નન્ સ્નાતક શુ લેશ્યાવાળા હોય છે ? અથવા લેફ્યા વિનાના હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘નોયના ! હેલ્લે વા હોગ્ગા, ત્રણે ય રોજ્ઞા' કે ગૌતમ ! તે સ્નાતક લેશ્યાવાળા પણ હોય છે, અને લેફ્યા વિનાના પણ હાય છે. નર્ફે સળેણે હોન્ના છે છાં મંત્રે ! હેન્નામુ ફોમ્ના' હે ભગવન્ જો તે લેમ્પા સહિત હાય છે, તેા કઈ લેશ્યાવાળા હાય છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોચમા ! L_પરમમુઢેશ્વાર હોગા' હું ગૌતમ ! તે એક પરમ શુકલ લેશ્યાવાળા ઢાય છે. શુકલધ્યાનના ત્રીજા ભેદના સમયે જે લેશ્યા હાય છે, તે પરમ શુકલલેશ્યા કહેવાય છે. તે સિવાય અન્ય સમયમાં શુકલ લૈશ્યા જ હોય છે, પરંતુ તે પણ અન્ય જીવાની લેફ્સાની અપેક્ષાએ સ્નાતકને પરમ શુકલ લેશ્યા કહી છે. એ રીતે આ લેફ્યાદ્વારનું કથન કરેલ છે. પ્રસૂતા સુ શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૫૪
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy